________________
२१०
सूत्रकृताङ्गसूत्रे गावस्तृणामिवारण्ये प्रार्थयन्ति नवं नवम् इत्यादि । तदेवंभूताः स्त्रियः इति सम्यग् ज्ञात्वा साधुः तामिः सह संबन्धं नैव कुर्यात् । बतः स्त्रीणां संबन्धः सर्वथा दुष्परिहार्यों भवति । तदुक्तम्
"जं इच्छसि घेत्तुं जइ पुब्धि तं आमिसेण गिण्हाहि । आमिसपासनिबद्धो काहिह कज्जं अज्ज वा ॥१॥ छाया--यमिच्छसि ग्रहीतुं यदि पूर्व मामिषेण गृहाण ।
आमिषपाशनिबद्धः करिष्यति कार्यमकार्य वा ॥ यथावधिक सामिषवडिशेन मत्स्यादिकं परिगृह्य तं व्यापादयति तथेमाः वामनयनाः चल्गुहाससेवादिभिः पुरुषं पाशयित्वा रक्तं नरं निष्पीडयन्ति । अतः स्वहितमिछता दूरत एव त्याज्याः वामनयनाः इति ॥४॥
'जैसे गाएँ नये नये घास की अभिलाषा करती हैं, उसी प्रकार स्त्रियां भी नये नये पुरुष की कामना करती हैं।'
त्रियों की ऐसी प्रकृति को सम्यक् प्रकार से समझकर साधु उनके साथ सम्बन्ध स्थापित न करे, क्योंकि स्त्रियों के संसर्ग से बचना बहुत कठिन होता है । कहा भी है___ यदि तुम स्त्रियों से कोई वस्तु ग्रहण करना चाहते हो तो उसे
आमिष समझो अर्थात् लुभाने वाली वस्तु समझो उसके पाश में फंसा हुआ पुरुष कार्य और अकार्य सभी कुछ कर बैठता है।
जैसे वधिक (मच्छीमार) मांसयुक्त बडिश से मत्स्य आदि को पकडकर उसे मार डालता है, उसी प्रकार ये स्त्रियां विलास, हास सेवा आदि के द्वारा पुरुष को अपने पाश में फंसा कर अनुरक्त बने हुए उस
જેવી રીતે ગાયે નવાં નવાં ઘાસની અભિલાષા કરે છે, એ જ પ્રમાણે સિઓ પણ નવા નવા પુરુષોની કામના કરે છે. સ્ત્રિઓને આ પ્રકારનો સવભાવ હોય છે, એ વાતને સમજી લઈને સાધુએ તેમને સંપર્ક શખ જોઈએ નહીં, કારણ કે તેમના સંસર્ગથી સંયમનું પાલન કરવું કઠણ થઈ જાય છે. કહ્યું પણ છે કે
જો તમે સ્ત્રિઓની પાસેથી કઈ વસ્તુને ગ્રહણ કરવા ઈચ્છતા હે, તે તેને આમિષ (માંસના જેવી ત્યાગ કરવા લાયક) લલચાવનારી સમજે. તેના પાશમાં ફસાયેલે માણસ કાર્ય અને અકાર્ય સમજવાને વિવેક ગુમાવી બેસે છે,
જેવી રીતે માછીમાર માંસયુક્ત જાળ આદિ વડે મત્સ્ય આદિને પકડીને તેમને મારી નાખે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ વિલાસ, હાસ, સેવા આદિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨