SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे टीका -- 'मंदा इथिओ' मन्दाः काममज्वालकतया सदसद्विवेकरहिताः 'इfिort' स्त्रिया 'तं' तं महापुरुष' साधुम् 'सुहुमेण' सूक्ष्मेण दर्शनमांगलिकनिमित्तेन 'छन्नपण' छनपदेन - कपटजालेन 'परिवकम्म' परिक्रम्य - साधुसमीपमावत्य, अथवा पराक्रम्य अभिभूय व्यामोहयन्ति साधुम् । शीलात् पातयन्ति इति यावत् । स्त्रियो हि मायाप्रधानाः । ननु कथं ताः शीलवन्तं जागरुकमपि व्यामोहयन्ति - इत्यत आह- उन्वायंपि । इत्यादि । 'उब्वायंपि' उपायमपि 'ताउ जाणंसु' ताः जानन्ति मायाप्रधानाः भिक्षु राग के वशीभूत हो जाते हैं-कर्मोदय से स्त्री के साथ संसर्ग कर लेते हैं ||२|| टीकार्थ - - कामवासना को प्रज्वलित कर देने वाली होने के कारण जो सत् और असत् के विवेक से रहित है ऐसी मन्द स्त्रियां महापुरुष साधु के पास दर्शन या मांगलिक श्रवण के बहाने से कपट का जाल फैलाकर आती है या साधु को मोहित करती है अर्थात् शील से च्युत करती हैं। स्त्रियों में मायाचार की प्रधानता होती है। कहा भी हैगुप्त पदों द्वारा या गुप्त नाम के द्वारा या मधुर भाषण करके वे अपना जाल फैलाती हैं । स्त्रियां शीलवान् और सावधान पुरुष को किस प्रकार मोहित कर लेती हैं ? इस प्रश्न का उत्तर देते हुए कहा गया है वे स्त्रियां मोहित હોય છે કે કઈ કઈ ભિક્ષુએ રાગને વશીભૂત થઈને સ્ત્રીની સાથે संसर्ग श्री बे छे. ॥२॥ ટીકા—કામવાસનાને પ્રજ્વલિત કરનારી હાવાને કારણે જે સ્ત્રીઓ સત્ અને અસના વિવેકથી રહિત છે, એવી મન્દુમતિ સ્રિ દન કરવાને અહાને અથવા પ્રવચન કે માંગલિક શ્રવણ કરવાને બહાને સાધુની પાસે આવે છે, અને પેાતાની કપટજાળ બિછાવીને સાધુને પાતાની તરફ આકર્ષવાના પ્રયત્ન કરે છે. તેને પરિણામે કાઈ કાઇ સાધુ સંયમના માગેથી ભ્રષ્ટ થઈ જાય છે. સ્ત્રિઓ માયાચારમાં નિપુણુ હૈાય છે. કહ્યું પણ છે કે— २o४ સ્ત્રી ગુપ્ત પદો દ્વારા ગુપ્ત નામ દ્વારા અથવા મધુર વાણી દ્વારા પેાતાની કપટજાળ ફેલાવે છે.’ સીએ શીલવાન્ અને સાવધાન પુરુષોને કેવી રીતે માહિત કરે છે? આ પ્રશ્નના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે સ્ત્રિઓ પુરુષોને માહિત કરવાના એવા ઉપાયે પણ જાણતી હૈાય છે કે જે ઉપાય અજમાવીને તે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy