________________
१५६
सूत्रकृताङ्गसूत्रे तदपि अल्पसवानामेव दुःखकारणं केशलोचादिकम् । महापुरुषाणां परमार्थचिन्तापरायणानां महत्तत्त्वतया सर्वमेतत् सुखायैव भवति ।
अपगतभयरागभेदोमुनिः तृणादि संस्तारकेऽपि शयानो यादृशं सुखं लभते तादृशं मुखं चक्रवर्तिनामपि न भवति । तथोक्तम्
'तणसंथारनिसणो वि मुणिवरो भट्टरागमयमोहो ।
जं पावई मुत्तिमुहं कत्तो तं चकवट्टी वि ॥१॥' छाया-तृणसंस्तारनिषण्णोऽपि मुनिवरो भ्रष्टरागमदमोहः ।
यत्माप्नोति मुक्तिसुखं कुतस्तत् चक्रवर्त्यपि ॥१॥ आपने केशलोच आदि को दुःख का कारण कहा है किन्तु वह कायर पुरुषों को ही दुःख का कारण होता है । परमार्थ के चिन्तन में परायण महापुरुष महान् सत्त्वशाली होते हैं । उनको वह सुखावह ही होता है।
रागद्वेष मदमोह आदि विकारों से रहित मुनि घास की शय्या पर शयन करता हुआ भी जिस अनिर्वचनीय सुख का अनुभव करता है, वह सुख तो चक्रवर्तियों के नसीध में भी नहीं होता। कहा भी है-'तण संथारनिसण्णो वि' इत्यादि ।
तृणों के संस्तारक पर आतीन मुनि रागद्वेष मदमोह से रहित होने के कारण जिस निवृत्ति सुख की अनुभूति करता है, वह सुख चक्रवर्ती को कहां प्राप्त हो सकता है ?
આપે કેશલંચન આદિને દુઃખનું કારણ કહ્યું છે, પરંતુ તે માત્ર કાયર પુરુષને માટે જ દુઃખનું કારણ બને છે. પરમાર્થના (આત્મહિતના–મોક્ષના) ચિત્વનમાં પરાયણ મહાપુરુષો ખૂબ જ સત્ત્વશાળી હોય છે તેમને માટે તે તે સુખાવડું જ હોય છે.
રાગદ્વેષ, મદ, મહ આદિ વિકારોથી રહિત મુનિને ઘાસની શય્યા પર શયન કરતાં જે અવર્ણનીય સુખને અનુભવ થાય છે, તે સુખ તે ચક્રવતી
ને સુંદર, મુલાયમ શય્યામાં શયન કરવા છતાં પ્રાપ્ત થતું નથી उद्यं ५५५ छ ।-तणसंथारनिसण्णों वि' त्याह
" તુગના સંતારક (બિછાના) પર શયન કરતા અથવા બેસતા મુનિ રાગ, દ્વેષ, મદ અને મેહથી રહિત નિવૃત્તિ સુખને અનુભવ કરે છે, તે જે સુખને અનુભવ કરે છે, તે સુખ તે ચક્રવતીઓને પણ કયાં પ્રાપ્ત થઈ શકે છે?”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨