________________
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५५ सिकेतिभाषाप्रसिद्धवर्णवत् दर्शने विपरीतं दृश्यते मुद्रणे च सम्यगाकारेण दृश्यते इति । एतादृशं सुखं परमानन्दमोक्षसुखस्य कारणं कथं स्यात् , कथमपि कारणभावं नाश्रयन्ते इति । यदपि केशलोचादिकं दुःखकारणतया भवद्भिः प्रतिपादितम्, मूढ पुरुष ही उसे सुख मानते हैं किन्तु असल में सुखाभास होने के कारण वह दुःख है । कहा भी है 'दुःखात्मकेषु विषयेषु' इत्यादि । ___अज्ञानी जीवों की गति कैसी विपरीत होती है। जो विषय दुःखरूप हैं उन्हें वे सुखरूप मानते हैं और जो यमनियमसंयम आदि सुखरूप हैं उन्हें दुःखरूप समझते हैं ! किसी धातु पर जो अक्षर या वर्ण अंकित किये जाते हैं, वे देखने पर उलटे दिखाई देते हैं, परन्तु जब उन्हें मुद्रित किया जाता-छापा जाता है, तब सीधे हो जाते हैं! संसारी जीवों की सुखदुःख के विषय में ऐसी ही उलटी समझ होती है।
इस प्रकार पर पदार्थों पर अवलम्बित, इन्द्रियों ग्राह्य, कर्मबन्ध का कारण, दुःखका मूल, क्षणविनश्वर और अनैकान्तिक विषय सुख स्वावलम्बी, इन्द्रियागोचर दुःख से अस्पृष्ट शाश्वत और ऐकान्तिक मुक्तिसुख का कारण किस प्रकार हो सकता है ? इनमें कोई अनुरू. पता नहीं है, अतएव आपके कथनानुसार भी विषयसुख मोक्षसुख का कारण नहीं हो सकता। ''दुःखात्मकेषु विषयेषु' त्याह
અજ્ઞાની મનુષ્યનો સ્વભાવ કે વિચિત્ર હોય છે! વિષે કે જે દુઃખ ૩૫ છે તેમને તેઓ સુખરૂપ માને છે, અને યમ, નિયમ, સંયમ આદિ જે સુખરૂપ વસ્તુઓ છે તેમને તેઓ દુઃખરૂપ સમજે છે. કોઈ ધાતુના સિકકા પર જ અક્ષરો અથવા વર્ષો અંકિત કરવામાં આવે છે, તેમને જોવામાં આવે તે ઉલટા દેખાય છે, પરંતુ જ્યારે તેમને મુદ્રિત કરવામાં-છાપવામાં આવે છે. ત્યારે તેઓ સવળ દેખાય છે. સંસારી જીની સુખદુઃખના વિષયમાં એવી જ ઊલટી સમજ હોય છે.
આ પ્રકારનું પર પદાર્થો પર અવલંબિત, ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય કર્મબન્ધના કારણરૂપ, દુઃખનું મૂળ, ક્ષણવિનર અને અનૈકાન્તિક વિષયસુખ સ્વાવ લખી. ઇન્દ્રિયાગોચર, દુઃખથી અસ્કૃષ્ટ, શાશ્વત અને એકાતિક મુક્તિ સુખનું કારણ કેવી રીતે હોઈ શકે? તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની અનુરૂપતા (સમાનતા) જ જણાતી નથી, તેથી આપના કથનાનુસાર પણ વિષયસુખ મોક્ષ સુખનું કારણ હોઈ શકતું નથી.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨