________________
सूत्रकृताङ्गसूत्रे __ अन्वयार्थः--(दिट्ठिम) दृष्टिमान् यथावस्थितपदार्थपरिच्छेदवान् (परिनिव्वुडे) परिनिर्धतः रागद्वेषराहित्यात् शान्तो मुनिः (पेसलं धम्म) पेशलं धर्मम्-सुश्लिष्टं श्रतचारित्ररूपं धर्मम् (संस्खाय) संख्याय=ज्ञात्वा (उपसग्गे) उपसर्गानअनुकूल. पतिक्लान् (नियामित्ता) नियम्य स्ववशे कृत्वा (आमोक्खाय) आमोक्षाय-मोक्ष. माप्तिपर्यन्त (परिब्बए) परिव्रजेत्-संयमानुष्ठान कुर्यात् । 'त्तिबेमि' इत्यह ब्रवीमि-कथयामीति ॥२१॥ ___टीका--'दिट्टिय' दृष्टिमान-जीवाजीवादिपदार्थानां यथावस्थितस्वरूपविषयकज्ञानवान् । 'परिनिव्वुडे' परिनिवृत: रागद्वेषरहितः सन् 'पेसलं धम्म' पेशलं धर्मम् मनोज्ञम् , प्राणिनामहिंसादिप्रवृत्या मीतिकारणं धर्म सर्वज्ञमणीतं श्रुतचारित्रपभेदभिन्नम् । 'संखाय' संख्याय=ज्ञात्वा 'आमोक्खाय' आमोक्षाय, निश्शेष कर्मक्षयपर्यन्तम् । 'परिब्धए' परिव्रजेत् परि सर्वतः संयमानुष्ठानरतो भवेत् । ति ____ अन्वयार्थ--पदार्थों के यथार्थ स्वरूप को जानने वाला अर्थात् सम्पर दृष्टि तथा रागद्वेष से रहित होने के कारण शान्त मुनि इस सुन्दर धर्म को जानकर एवं उपसर्गों पर विजयी होकर मोक्षप्राप्ति पर्यन्त संयम का अनुष्ठान करें।
त्ति वेमि-ऐसा मैं कहता हूं ॥२१॥
टीका--जो मुनि दृष्टिसम्पन्न है अर्थात् जीव अजीव आदि पदार्थों के वास्तविक स्वरूप का ज्ञाता है और राग द्वेष से रहित होने के कारण प्रशान्त है, वह प्राणियों की अहिंसा आदि में प्रवृत्ति कराने के कारण प्रीतिकर, सर्वज्ञपणीन, श्रुतचरित्र के भेद से भिन्न धर्म को जानकर समस्त कर्मों का क्षय होने तक संयम के परिपालन में निरत रहे।
સૂત્રાર્થ–પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણનારા એટલે કે સમ્યગ્દષ્ટિ તથા રાગદ્વેષથી રહિત હોવાને કારણે શાન્ત અને સમભાવયુક્ત મુનિએ આ ઋતચારિત્ર રૂપ ધર્મને જાણીને અને પરીષહ અને ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરીને, જ્યાં સુધી મેક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના १२वी मे, 'चि बेमि' से हु (सुधर्मा पाभी) ईछु.. ॥२१॥
ટીકાર્થ-જે મુનિ સમ્યગ્દષ્ટિવાળો છે એટલે કે જીવ, અજીવ આદિ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણકાર છે, અને રાગ અને દ્વેષથી રહિત હેવાને કારણે પ્રશાન્ત છે, તેણે અહિંસા આદિમાં પ્રવૃત્તિ કરાવનાર હોવાને લીધે પ્રીતિકર, સર્વ પ્રરૂપિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મને જાણીને, સમસ્ત કર્મોને ક્ષય થાય ત્યાં સુધી, સંયમના પાલનમાં લીન રહેવું જોઈએ.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨