________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेषोत्तरम् ११५ दोषा इति न, किन्तु दोषान्तरमपि ते भवत्येवेति-अत आह-'गिलाणो' ग्लानस्य व्याध्यादि पीडितस्य भिक्षाऽऽनयनेऽसमर्थस्य गृहस्थद्वारा आनाय्यते। 'तंच वीओदकं तं च बीजोदकम् , बोजोदकम् , बीजोदकादि विनशनपूर्वकमेव गृहस्थै
भॊजनं संपाद्यते तदाहारम् । 'भोच्चा' भुक्त्वा तथा-'तमुद्दिश्य यत् भोजनादिकं संपादितं तस्यापि भोक्ता भवान् भवति, एवं च गृहस्थगृहेषु गृहस्थयात्रेषु साध्वर्थ पाचितान्नभोजित्वात् तदीयपापकर्मणा अवश्यमेव संवन्धो भविष्यतीति ॥१२॥
पुनरप्याह-'लित्ता तिव्वाभितावेणं' इत्यादि । मूलम्-लित्ता तिव्वाभितावणं उज्झियों असमाहिया।
नातिकंड्रइयं सेथे अरुधस्तावरज्झइ ॥१३॥ वेष से रहित किस प्रकार हो सकते हो ? इस बात पर विचार करो। इतने ही दोष नहीं, तुम लोग इनके अतिरिक्त अन्य दोषों का भी सेवन करते हो । जो व्याधि से पीडित हैं और भिक्षा लाने में अस. मर्थ हैं, उसके लिए तुम गृहस्थ के द्वारा मिक्षा मंगवाते हो। ऐसा करने में भी दोष लगता है । गृहस्थों द्वारा लाया हुआ भोजन अभ्याहृत कहलाता है। बीजों का तथा जल का विनाश करके ही गृहस्थ भोजन बनाते हैं । उसका तुम उपभोग करते हो। इसके अति. रिक्त रोगी साधु के उद्देश्य से बनाये हुए आहार को भी तुम भोगते हो । इस प्रकार गृहस्थ के घर में तथा गृहस्थ के पात्रों में साधु के निमित्त पकाये हुए अन्न का सेवन करने के कारण उसके पाप कर्म के साथ अवश्य ही तुम्हारा सम्बन्ध होगा ॥१२॥ સ્થિતિમાં તમે રાગદ્વેષથી રહિત કેવી રીતે રહી શકે ? આ દેશનું પણ તમે સેવન કરે છે. રોગને કારણે જેઓ ભિક્ષાચર્યા કરવાને અસમર્થ હોય છે એવા સાધુઓને માટે તમે ગૃડો દ્વારા ભેજનની સામગ્રીઓ મંગાવે છે. એવું કરવામાં પણ દોષ લાગે છે. ગૃહસ્થ દ્વારા લાવવામાં આવેલા ભેજનને અભ્યાહત કહે છે. બીજેને તથા જળને વિનાશ કરીને જ ગૃહસ્થ ભેજન બનાવે છે. એવાં ભેજનને તમે ઉપભેગ કરે છે. રોગી સાધુને નિમિત્તે બનાવેલું ભેજન પણ તમે જમે છે. આ પ્રકારે ગૃહસ્થના ઘરમાં તથા ગૃહસ્થનાં પાત્રોમાં તમારે નિમિત્તે રાંધવામાં આવેલા ભોજનને ઉપભોગ કરવાને કારણે તેના કર્મની સાથે તમારે પણ અવશ્ય સંબંધ થશે. એટલે કે તમે પણ તે પાપકર્મના ભાગીદાર જ બને છે. ગાથા ૧રા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨