________________
१०८
सूत्रकृताङ्गसूत्रे कारितया च बदाः मातापित कलत्रादिरागपाशैः ये ते संबद्धाः गृहवासिनः पामराः पुरुषाः, तादृशैः पुरुषैः समस्तुल्यः कल्पो व्यवहारोऽनुष्ठानं येषां ते संबद्धसमकल्पाः, गृहस्थाऽनुष्ठानतुल्याऽनुष्ठानवन्तः । 'अन्नमन्ने समुच्छिया' अन्योऽन्येषु मूच्छिताः, यथा गृहस्थ पिता पुत्रेषु आसक्तः, कलत्रं पत्यौ, पतिश्च कलत्रादौ आसक्तो भवति । तथा साधुरपि-गुरुः शिष्येऽनुरज्यति, शिष्यश्च स्वगरौ, दृश्यते हि इदानीमपि गुरुः यः कश्चित् स्वशिष्यं यथा सम्मानयति स्निग्धसालसनेत्रः सस्नेहं पश्यति न तथा परकीयं शिष्यम् , न वा शिष्यो यथा स्वगुरुं समानदृष्टया पश्यति तथाऽन्यं साधुम् । अतः कथं न गृहस्थव्यवहारस्य समानतां न करोति ।
टीकार्थ-जैसे गृहस्थ मातापिताकलत्र आदि के रागवन्धन में बंधे होते हैं और परस्पर एक दूसरे के सहायक होते हैं, उसी प्रकार ये साधु भी आपस में बंधे हैं, अतएव इनका आचार गृहस्थी में पिता पुत्रों पर आसक्त होता है, पत्नी पति पर अनुराग करती है, और पति पत्नी में आसक्त होता है, उसी प्रकार इनमें गुरु का शिष्य पर और शिष्य का गुरु पर अनुराग है। आजकल भी ऐसा देखा जाता है कि गुरु अपने शिष्य का जैसा सन्मान करता है, स्नेहपूर्ण नेत्रों से जिस प्रकार देखता है, वैसा परकीय साधु को नहीं देखता। इसी प्रकार शिष्य जिस प्रकार अपने गुरु के प्रति सम्मान की दृष्टि रखता है, वैसी दृष्टि अन्य साधु के प्रति नहीं रखता। तो फिर इनका व्यवहार गृहस्थों के समान क्यों नहीं
ટીકાર્થ—અન્ય મતવાદીઓ જૈન સાધુની આ પ્રકારની ટીકા કરે છેવસ્થ માતા-પિતા, પત્ની આદિના રાગ બધમાં બંધાયેલા હોય છે, તે પ્રમાણે શ્રમણે પણ પરસ્પરના રાગ બન્ધનમાં બંધાયેલા હોય છે. જેવી રીતે ગ્રહ એક બીજાના સહાયક બને છે, એ જ પ્રમાણે સાધુઓ પણ એક બીજા પ્રત્યેના અનુરાગને કારણે એક બીજાને સહાય કરતા હોય છે. આ પ્રકારે તેમને આચાર ગૃહસ્થના જેવું જ છે. જેવી રીતે ઘરમાં भाता, पिता, पुत्र, पत्नी, पति, माहि मे allor प्रत्ये अनु२॥२॥ राणे .
એક બીજામાં આસક્ત હોય છે, એ જ પ્રમાણે સાધુઓમાં ગુરુ-શિષ્ય પ્રત્યે અને શિષ્ય-ગુરુ પ્રત્યે અનુરાગ રાખતા હોય છે. એવું જોવામાં આવે છે કે ગુરુ પિતાના શિષ્ય પ્રત્યે જેવા સન્માનભાવથી જોવે છે–તેમની સામે જેવી સનેહપૂર્ણ દષ્ટિ વડે દેખે છે, એવી સ્નેહપૂર્ણ નજરે અન્ય સાધુઓ તરફ જોતા નથી. એ જ પ્રમાણે શિષ્ય પિતાના ગુરુ પ્રત્યે જે સન્માનભાવ રાખે છે. એ સન્માનભાવ અન્ય સાધુઓ પ્રત્યે રાખતું નથી. આ પ્રકારે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨