SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे छायालब्धां च बोधिमकुर्वन् अनागतां च प्रार्थयमानः । अन्यं दत्त्या बोधि लप्स्यसे कतरेण मूल्येनेति ।१॥ एवं जिनोक्तां बोधि दुर्लभां विज्ञाय, सर्वदा ज्ञानप्रापकद्रव्यक्षेत्रादि न मिलति बोधिरपि न सुलभेति विचार्य, 'सहिए' सहितः-हितेन सम्यग्ज्ञानादिना संपन्नः 'अहिपासए' अधिपश्येत् विचारयेत् । 'जिणो' जिनः आदिनाथजिनः 'आह' आह कथितवान् अन्यैरपि तीर्थकरैरिदमेव वस्तु उपदिष्टम् , तबाह 'सेसका' शेषकाः अन्यतीर्थकरा अपि 'इणमेव' इदमेव आदिनाथेन यत् प्रतिपादितं तदेव कथितवन्तः ॥१९॥ बालों को पुनः बोधि की प्राप्ति होना कठिन है । कहा भी है -"लवेल्लियं च बोहिं" इत्यादि 'जो पुरुष प्राप्त बोधि का सदुपयोग नहीं करता अर्थात् उसके अनुसार अतुष्ठान नहीं करता और भविष्यत्कालीन बोधि की अभिलाषा रखता है, अर्थात् यह चाहता है कि भविष्य में मुझे पुनः बोधि प्राप्त हो, वह दूसरों को बोधि देकर क्या मूल्य चुका कर पुनः बोधि प्राप्त करेगा ? तात्पर्य यह है कि वर्तमान में प्राप्त बोधि के अनुसार कार्य करना ही भविष्य में प्राप्त होने वाली बोधि का मूल्य चुकाना है । जो ऐसा नहीं करता उसे भविष्य में पुनः बोधि प्राप्त नहीं होती । अतएव बोधि प्राप्त कराने वाले द्रव्य क्षेत्र आदि का तथा बोधि का फिर मिलना सरल नहीं है, ऐसा विचार करके, सम्यग्ज्ञानादि से युक्त होकर ऐसा सोचे कि आदिनाथ भगवान ने ऐसा कहा है और अन्य तीर्थंकरों का જે પુરૂષ પ્રાપ્ત થયેલ ધિનો સદુપયોગ કરતું નથી એટલે કે તેના અનુસાર અનુષ્ઠાન કરતું નથી અને ભવિષ્યકાલીન બોધિની અભિલાષા રાખે છે, એટલે કે ભવિષ્યમાં મને ફરીથી બેધિની પ્રાપ્તિ થાય એવી અભિલાષા સેવે છે, તે અન્યને બેધિ દઈને કયું મૂલ્ય ચુકવીને પુનઃ બોધિની પ્રાપ્તિ કરશે? આ કથનનું તાત્પર્ય એ છે કે વર્તમાનમાં બેધિને સદુપયોગ કરે એજ ભવિષ્યમાં પ્રાપ્ત થનારી બેધિનું મૂલ્ય ચુકવવા સમાન છે જે પુરુષ એવું કરતો નથી તેને પુનઃ બોધિ પ્રાપ્ત થતી નથી. તેથી જ એવું કહ્યું છે કે બધિ પ્રાપ્ત કરાવનારા દ્રવ્ય, ક્ષેત્ર આદિને તથા બેધિની પ્રાપ્તિને અવસર ફરી પ્રાપ્ત થ દુર્લભ છે. એ વિચાર કરીને, સમ્યજ્ઞાન આદિથી યુકત થઈને એવું વિચારવું જોઈએ કે આદિનાથ ભગવાને એવું જ કહ્યું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy