SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६७४समयार्थ बोधिनो टीका प्र. श्रु.अ. २ उ. ३ साधूनां परीषहोपसर्ग सहनोपदेशः । अथवा (उक्कमिते) उत्क्रान्ते उत्क्रमकारणेरुत्क्रान्ते स्वायुषि (भवंतिए) भवान्तिके =मरणे या समुपस्थिते सति (एगस्स) एकस्यैव जीवस्य (गई य) गतिश्च (आगई य) आगतिश्चागमनं च (विउमंता) विद्वान् विवेकी यथावस्थितसंसारस्पभायस्य येत्ता (सरणं) शरणं मातापितृधनादीनामीपदपि (न मन्नई) न मन्यते कुतः सर्वात्मना धनादिभ्यस्त्राणमिति ॥१७॥ टीका'या' अथवा 'अब्भागमितंमि दुहे' अभ्यागते दुःखे पूर्वसंचितासात वेदनीयोदयेन समागते दुःखे, एक एव जीवस्तद् दुःखमनुभवति । नहि ता मातापितृपुत्रकलत्रादयः किचिदपि कर्त्त पारयन्ति, न ज्ञातिवर्गेण न था धनादिना किश्चित् क्रियते । तदुक्तम्-- -अन्वयार्थदुःख के आ पडने पर अर्थात् पूर्वार्जित असातावेदनीय का उदय होने पर अथवा उपक्रम के कारणों द्वारा आयु का नाश होने पर जब मरण उपस्थित होता है तब यह जीव अकेला ही गमन और आगमन करता है । अतएव संसार के यथार्थ स्वरूप का ज्ञाता पुरुष माता पिता आदि परिवार को तथा धन सम्पत्ति आदि को अपने लिए शरण नहीं मानता ॥१७॥ टीकार्थ पूर्वोपार्जित असातावेदनीय कर्म के उदय से दुःख आने पर जीव अकेला ही उसे भोगता है । माता, पिता, पुत्र, पत्नी आदि उसे बचाने के लिए कुछ भी नहीं कर सकते । इसी प्रकार न ज्ञातिजन उसकी रक्षा कर पाते है और न धनादि ही। कहा भी है "सयणस्स वि मज्झगओ' इत्यादि --सूत्राथજ્યારે દુઃખ આવી પડે છે ત્યારે એટલે કે પૂર્વોપાર્જિત અસાતવેદનીયનો જ્યારે ઉદય થાય છે ત્યારે, અથવા ઉપક્રમના કારણે દ્વારા આયુનો ક્ષય થવાથી જ્યારે મરણ ઉપસ્થિત થાય છે, ત્યારે આ જીવ એક જ ગમન અને આગમન કરે છે. તેથી સ સારના યથાર્થ સ્વરૂપને જાણનાર પુરુષ માતાપિતા આદિ પરિવારને તથા ધન સંપત્તિ આદિને પિતાનું ત્રાણ કરનારા (શરણદાતા) માનતા નથી. ૧૭ છે -टीशर्थપૂર્વોપાર્જિત અસાતવેદનીય કર્મને જ્યારે ઉદય થાય છે, ત્યારે જે દુઃખ આવી પડે છે, તે એકલા જીવે જ ભેગવવું પડે છે. તે દુઃખમાંથી તેને બચાવવાને માતાપિતા આદિ કોઈ પણ સમર્થ નથી. એ જ પ્રમાણે જ્ઞાતિજને પણ તેની રક્ષા કરી શકતા નથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy