SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. ३ साधनां परिषहोपसर्गसहनोपदेशः ६४५ न तु कदाचिदपि तं कामं त्यजति, इच्छामात्रं भवति त्यागविषयकम, न तु त्यजति, तदुक्तम् "नोपभोक्तुं न च त्यक्तुं, शक्नोति विषयान्नरः। अस्थि निर्देशनः श्वेव, जिहया लेढि केवलम्॥१॥” इति। तस्मात्कामविषयिणी कामनैव न कार्या । यदि कदाचित् भाग्यवशात् उपस्थिता अपि भवेयुः कामाः, तदा लब्धानपि तान् अलव्धानिति मत्वा तत्राऽऽसक्तिं नैव कुर्यात् , निःस्पृहो भवेदिति भावः॥६॥ अनन्तरकथनेन कामभोगानांत्यागः प्रदर्शितः, किन्तु तेषां कामभोगानां कथं त्यागः कर्तव्यः, तेषां स्वीकारे को दोषः। नहि अनुकूलवस्तुनः त्यागः संभवति । न च कामादीनां दुःखानुषक्तत्या, खकारणत्वाच्च त्यागो विधेय इति भोगों का आज त्याग कर दूंगा, कल त्याग कर दूंगा, परन्तु वह त्याग करने में समर्थ नहीं होता। कहा भी है-"नोपभोक्तुं न च त्यक्तुं इत्यादि । 'जैसे दन्तहीन श्वान अस्थि को जीभ से चाटता मात्र है, उसी प्रकार दुर्बल मनुष्य न तो कामभोगों को भोग सकता है और न त्याग ही सकता है। परन्तु सर्वोत्तम यही है कि कामभोगों की कामना ही न की जाय । कदाचित् भाग्य से कामों की प्राप्ति अनायास हो जाय तो भी उन्हें अप्राप्त सरीखा कर देना चाहिए, अर्थात् उनमें आसक्त नहीं होना चाहिए ॥६॥ पूर्वोक्त कथन के द्वारा कामभोगों के त्याग की प्रेरणा की है, किन्तु उनका त्याग किस प्रकार करना चाहिए और उनका स्वीकार करने में दोष क्या है ? अनुकूल पस्तु का त्याग नहीं किया जा सकता । दुःखों से युक्त होने या दुःखों का कारण होने से उनका त्याग करना उचित है, ऐसा છે–અનેતે આજ છેઠું, કાલ છોડીશ, એ વિચાર કર્યા કરે છે, પરંતુ તે કામભોગને કદી ५५ त्या ४२री शते नथी. ५ -“नापभोक्तु न च त्यक्तु" જેવી રીતે દાંતવિનાને કૂતરે અસ્થિને માત્ર જીભ વડે ચાટે જ છે, એજ પ્રમાણે દુર્બળ માણસ કામોને ભેગવી શકતા નથી અને તેમને ત્યાગ પણ કરી શકતો નથી” આ માટે સારામાં સારી વાત એ જ છે કે કામગની કામના જ કરવામાં ન આવે કદાચ સગવશ કામગોની અનાયાસે પ્રાપ્તિ થઈ જાય તો તેમને અપ્રાસ જેવા કરી નાખવા જોઈએ, એટલે કે તે કામમાં આસક્ત થવું જોઈએ નહીં. એ ગાથા ૬ પૂર્વોક્ત કથન દ્વારા કામગેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે, પરંતુ તેમને ત્યાગ કેવી રીતે કરવો જોઈએ અને તેમને સ્વીકાર કરવાથી શી હાનિ થાય છે? અનુકૂળ વસ્તુને ત્યાગ કરતો નથી. કદાચ એવું કહેવામાં આવે કે દુઃખોથી યુક્ત હોવાને કારણે અથવા દુઃખનું કારણ હોવાને કારણે તેમને ત્યાગ કરે જોઈએ, તે અહીં એવી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy