SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टोका प्र. श्रु अ. २. उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५८३ स्थितस्य वर्तमानस्य, 'मुणिस्स' मुनेः=जिनाज्ञाप्रमाणकस्य 'हीमतो' हीमतः असंयम प्रति लज्जाकारकस्य 'राइहि' राजभिः 'संसग्गि' संसर्गः संपर्कः 'असाहू' असाधुः असम्यगिति यावत् । 'तहागयस्स वि' तथागतस्यापि, शास्त्रोक्ताचारपालनकर्तुरपि 'असमाही' असमाधिः समाधिभंगकारको भवति । राजा तुष्टः साध्वर्थमारंभसमारंभादिकं करोति, रुष्टस्तु संयमनिर्वाहकोपकरणं वस्त्रपात्रादिकमप्यपहरन् प्राणमपि अपहरति तस्मात् उभयथापि राजसंसर्गों भयानक एवेति ज्ञात्वा राजसंसर्ग त्यजेत् ॥१८॥ त्यागयोग्यान् दोषान् उपदर्य सूत्रकारः उपदेशान्तरं ब्रूते 'अहिगरणकडस्स' इत्यादि । मूलम् अहिगरणकडस्स भिक्षखुणो वयमाणस्स पसज्झ दारुणं अठे परिहाती बहू अहिगरणं ण करेज पंडिए ॥१९॥ पेय है अर्थात् पीना कल्पता है। तथा जो साधु श्रुत और चारित्र रूप धर्म में स्थित है तथा जो असंयम सेवन से लज्जित होता है, ऐसे मुनि अर्थात् जिनाज्ञा को प्रमाणभूत मानने वाले के लिए राजाओं के साथ सम्पर्क करना अच्छा नहीं है, क्योंकि उनका संसर्ग पूर्वोक्त आचार का पालन करने वाले की भी समाधि को भंग करने वाला होता है। राजा तुष्ट हो तो साधु के लिए आरंभ समारंभ आदि करता है और रुष्ट हो जाय तो वस्त्र पात्र आदि संयम के निर्वाहक उपकरणों का अपहरण करता हुआ प्राणों का भी अपहरण करलेता है इस प्रकार दोनों प्रकार से राजाका संसर्ग भयजनक ही है । ऐसा समझकर राजा के संसर्ग से बचना चाहिए ॥१८॥ સાધુને માટે પય એટલે કે પીવાયેગ્ય છે તથા જે સાધુ કૃત અને ચારિત્રરૂપ ધર્મની સમ્યક્ પ્રકારે આરાધના કરી રહ્યો હોય છે, તથા અસંયમનું સેવન થઈ જવાથી જે લજિજત થઈ જાય છે, એવા મુનિને માટે એટલે કે જિનાજ્ઞાને પ્રમાણભૂત માનનાર મુનિને માટે, રાજાઓની સાથે સંપર્ક અનુચિત જ ગણાય છે, કારણ કે તેમને સંપર્ક પૂર્વોક્ત આચારોનું પાલન કરનાર મુનિની સમાધિને પણ ભંગ કરવામાં કારણભૂત બને છે. રાજા રીજે તે સાધુને નિમિત્ત આરંભ સંમારંભ કરે છે અને જે રૂઠે તે વસ્ત્ર, પાત્રાદિ સંયમેપકરણોનું પણ અપહરણ કરે છે અને કયારેક પ્રાણનું પણ અપહરણ કરતાં અટકતો નથી. આ પ્રકારે બન્ને તરફથી રાજાને સંપર્ક ભયજનક અને અનર્થ કારી જ છે, એવું સમજીને સાધુએ રાજાના સંપર્કથી દૂર જ રહેવું જોઈએ. એ ગાથા ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy