________________
५६५
सूत्रकृतास्त्र कदापि न कर्त्तव्यः । अपि तु दृष्टिविषभुजग इवा दूरेण परिहरणीय इति भावः। उक्तंचान्यत्रापि--
“पलिमंथ महंपि याणिया जा वि य वंदण पूयणा इह । सुहुमं सल्लं दुरुद्धरं तं पि जिणे एएण पंडिए ॥ १ ॥
अस्य चायमर्थः साधोः स्वाध्यायाध्ययनतपस्यादि परस्य सर्वतो बायाभ्यन्तरऐहिकाऽऽमुष्मिकविषयवितृष्णस्य अन्य योऽयं वन्दननमस्कारादि सत्कारः क्रियते, सोपि सदनुष्ठानस्य सद्गतेर्वा महान् परिमन्थी, इति विज्ञाय परित्यजेत् ।
आदरसत्कारमानपूजादिमहान् विघ्नो भवति, स्वरूपत उपस्थिस्तदा का कथा शब्दादिविषयविषयकाऽसक्तेरिति विज्ञाय परिषहोपसर्गसहनशीलो धीरो वक्ष्यमाणोपायेभ्यः तं दुरुद्धरं सूक्ष्मं शल्यं परित्यजेत् इति ।।११।।
गर्व नहीं करना चाहिए । परन्तु दृष्टिविष सर्प के समान दरसे ही त्याग देना चाहिए। अन्यत्र कहा भी है-" पलिमंथ महंपि याणिया" इत्यादि ।
'स्वाध्याय, अध्ययन, तपश्चरण में निरत, बाह्य आभ्यन्तर एवं इसलोक तथा परलोक सम्बन्धी विषयों की तृष्णा से रहित साधु का दूसरों के द्वारा जो वंदन नमस्कार आदि सत्कार किया जाता है, वह भी उस साधु के सद अनुष्ठान और सद्गति में घोर विघ्नरूप है। ऐसा जान कर साधु को इसविघ्न पर भी विजय प्राप्त करना चाहिए। अर्थात् वन्दनादि होने पर अभिमान नहीं करना चाहिए।
विनाकामना के अनायास होने वाले आदर सत्कार, मान समान आदि भी साधु जीवन के महान् विघ्न हैं तो शब्दादि विषयों की आसक्ति का तो
જોઈએ નહીં, પરંતુ દષ્ટિવિષ સર્ષની જેમ દૂરથી જ તેને ત્યાગ કરે જોઈએ. કહ્યું पण छे 3-“पलिमंथ महंपि याणिया" त्याह
સ્વાધ્યાય, અધ્યયન અને તપશ્ચરણમાં નિરત (પ્રવૃત્ત), બાહ્ય, આત્યંતર અને આ લેક તથા પરેક સંબંધી વિષયેની તૃષ્ણથી રહિત સાધુને લેકે દ્વારા જે વંદન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરાય છે. તે પણ તે સાધુને સદ્ અનુષ્ઠાન અને સદ્ગતિમાં ઘોર વિઘ રૂપ થઈ પડે છે. એવું સમજીને સાધુએ આ વિદ્ધ પર પણ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. એટલે કે લેકે દ્વારા વન્દન નમસ્કાર આદિ રૂપ સત્કાર કરવામાં આવે, તે પણ અભિમાન ४२ नये नहीं"
સત્કાર, સન્માનની કામના કર્યા સિવાય પણ જે સત્કાર સન્માન થાય છે, તે પણ જે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧