SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ५४२ सूत्रकृताङ्गसूत्रे गमनयोग्यो वा विवेकयुक्तः आमरणं संयमानुष्ठानं कुर्यात् तदुक्तम्- 'आप्ते रामृतेः कालं नयेत्संयमचिन्तया, चतुस्त्रिशद तिशय संपन्नपंचत्रिंशद्वाणीगुणगणसमलंकृततीर्थकरादिभिः सर्वदैव कोमलाक्षरेण विनेयाः उपदिष्टाः यत् असंयतो नैव विहरेदिति तदेव ज्ञातव्यम् तदुक्तमन्यत्रापि - " किं वस्तु विज्ञेयतया प्रदिष्टं यदाश्रितः संयममेव तिष्ठेत् । fararea विनयेन वारितः पदात्पदं नैव चलेदसंयतः || २ || गा ४ | प्रकार रागद्वेष से रहित, मुक्तिगमन के योग्य मुनि विवेक से युक्त होकर मृत्यु पर्यन्त संयम का पालन करे। कहा भी है “आसुप्तेरामृतेः कालम्' इत्यादि । 'जब तक मृत्यु न आ जाय तबतक संयम के चिन्तन ( आराधन) में ही काल व्यतीत करे ।' चौतीस अतिशयों से सम्पन्न और वाणीके पैंतीस गुणों से सुशोभित तीर्थंकर भगवान् आदिने सर्वदा ही कोमल वचनों द्वारा शिष्यों को उपदेश दिया है कि संयमरहित होकर नहीं विचरना चाहिए, यही जानना चाहिए । अन्यत्र भी कहा है- ' किं वस्तु विज्ञेयतया प्रदिष्टं -- इत्यादि । ' ऐसी कौनसी वस्तु जानने योग्य कही है, जिसका आश्रय लेने से साधु संयम में ही स्थिर रहे ? त्रिकालदर्शी प्रभुने विनय से निवारण किया हैं अर्थात् कोमल वचन से कहा है कि असंयमी होकर एक पग भी नहीं चलना चाहिए । अर्थात् प्रतिक्षण संयम में ही स्थिर रह कर विचरना चाहिए || અધ્યવસાયથી યુક્ત થઈને સંયમનુ પાલન કરવું જોઇએ. આ પ્રકારે રાગદ્વેષથી રહિત, મુક્તિગમનને ચેગ્ય મુનિએ સત્ અસના વિવેકથી યુક્ત થઇને મૃત્યુપર્યંન્ત સંયમનું चासन उखु लेडो, उह्युं पशु छे - ' आसुप्तेरामृतेः कालम् इत्याहि- 'ल्यां सुधी મૃત્યુ ન આવે ત્યાં સુધી મુનિએ સંયમના ચિન્તન (આરાધન)માં જ કાળ વ્યતીત કરવા જોઈએ' ચાત્રીસ અતિશયેથી સપન્ન અને વાણીના પાંત્રીસ ગુણેાથી સુગેાભિત એવાં તીથકર ભગવાને સદા કમળ વચના દ્વારા શિષ્યાને એવા ઉપદેશ આપ્યા છે કે સંયમથી રહિત થઇને વિચરવું જોઇ એ નહી’ અન્યત્ર પણ એવું કહ્યું છે કે 'किं वस्तु विज्ञेयतया प्रदिष्ट" इत्यादि એવી કઈ વસ્તુ જાણવા યોગ્ય કહી છે કે જેના આશ્રય લઇને સાધુ સંયમમાં સ્થિર રહે ! આ પ્રશ્નને ત્રિકાળદશી પ્રભુએ પોતાની કામલ વાણી દ્વારા આ પ્રમાણે ઉત્તર આપ્યા છે અસંયમી થઇને ડગલું પણ ચાલવુ જોઇએ નહી' એટલે કે સદા સંયમમાં જ સ્થિર રહીને વિચરવું જોઈ એ !! ૪ ૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy