SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. २ निजपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५४१ न्यतरस्मिन् किमप्येकं संयमस्थानमरित्यजनित्यर्थः, अथवा छेदोपस्थापनीयादि यथाख्यातचारित्रपर्यन्ते स्थितः सन् प्रवृद्धपरिणामेन ‘समे' समः समभावेन सह. 'परिव्वए' परिव्रजेत् , अतएव 'दविए' द्रव्यस्वरूपः मुक्तिगमनयोग्यः 'पंडिए' पण्डितः सदसद्विवेकवान् 'समाहिए' समाहितः शुभाऽध्यवसायपरिवृतः । 'कालमकासी कालमकार्षीत् मरणपर्यन्तं सयमानुष्ठानं कुर्यादित्यर्थः । समभावनया युक्तः सामायिकसंयमस्थाने स्थितः। __अथवा छेदोपस्थापनीयादौ विद्यमानः तपस्वी मुनिर्लज्जामदौ विहाय समाहितः संयमपालने तत्परो भवेत् । कियत्कालं तथा कुर्यादित्यत आह 'जे आवकहा' यावत्पर्यन्तं देवदत्तेत्यादि नामकथा जगति भवेत् । यावज्जीवनं तावत् संयमाऽनुष्ठानं विधेयम् , ज्ञानादिषु स्वात्मानं व्यवस्थापयन् , अथवा शुभाऽध्यवसाययुक्तः संयमपालनं कुर्यात् । अनेन प्रकारेण रागद्वेषरहितो मुक्तिसंयम स्थानों में से किसी भी संयमस्थान का परित्याग न करता हुआ अथवा छेदोपस्थापनीय से लेकर यथाख्यात पर्यन्त किसी चारित्र में स्थित होता हुआ, वर्धमान परिणामों से, स्वभाव के साथ विचरे । अतएव मुक्तिगमन के योग्य, सत् असत् के विवेक से युक्त तथा शुभ अध्यवसाय से परिपूर्ण मोक्षाभिलाषी साधु मरणपर्यन्त संयम का पालन करे । समभावना से युक्त होकर सामायिक संयम के स्थान में स्थित रहे। ___अथवा छेदोपस्थापनीय आदि संयमों में विद्यमान तपस्वी मुनि लज्जा और मद (अभिमान) को त्याग कर समाधियुक्त होकर संयम के पालनमें तत्पर हो। कितने काल तक ऐसा करे ? इसका उत्तर देते हैं-जबतक नाम रहे अर्थात् जीवनपर्यन्त संयम का पालन करे। ज्ञानादि में अपनी आत्माको स्थापित करे, अथवा शुभ अध्यवसाय से युक्त होकर संयम का पालन करे। इस સંયમસ્થાનને પરિત્યાગ કર્યા વિના, અથવા છેદો સ્થાપનીયથી લઈને યથાખ્યાત પર્ય ન્તના કેઈ ચારિત્રમાં સ્થિત રહીને, વર્ધમાન પરિણમે પૂર્વક સ્વભાવમાં (સમતા ભાવ પૂર્વક) વિચરે. તાત્પર્ય એ છે કે મુક્તિગમન યોગ્ય સત્ અસત્ વિવેકથી યુક્ત, તથા શુભ અધ્યવસાયથી સંપન્ન મોક્ષાભિલાષી સાધુએ મરણ પર્યન્ત સંયમનું પાલન કરવું જોઈએ. તેણે સમભાવથી યુક્ત થઈને સામાયિક સંયમના સ્થાનમાં સ્થિત રહેવું જોઈએ. અથવા છેદો પસ્થાપનીય આદિ સંયમમાં વિદ્યમાન તપસ્વી મુનિએ લજજા અને મદને ત્યાગ કરીને સમાધિયુક્ત ભાવે સંયમની આરાધના કરવા તત્પર રહેવું જોઈએ. કેટલા કાળ સુધી તેણે આ પ્રમાણે કરવું જોઈએ! તેને ઉત્તર એ છે કે જ્યાં સુધી નામ રહે ત્યાં સુધી (જીવનપર્યત) તેણે સંયમનું પાલન કરવું જોઈએ. અથવા શુભ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy