________________
सूत्रकृतामसूत्र संख्याय-ज्ञात्वा (मुणी) मुनिः (माहणे) माहनः साधुः (गोयन्नतरेण) गोत्रान्यतरेण-गोत्रमदेनान्यमदेन च (ण मज्जइ) न माद्यति प्रमादं न करोतीत्यर्थः । (अह) अथानन्तरम् (अन्नेसी) अन्येषाम्-पुरुषान्तराणाम् (इंखिणी)=निन्दा (अस्सेयकरी) अश्रेयस्करी कल्याणनाशिनी भवतीति ॥ १ ॥
टीका'व' यथा सर्पः 'तयसं' त्वचम् , 'जहाइ' जहाति-जीर्णत्वचं परित्यजतीत्यर्थः, तथा 'से' सः साधुः ‘रयं' रजा=अनादिसंलग्नज्ञानावरणीयाधष्टप्रकारककर्ममलं जहाति, कषायरहितत्वेन परित्यजतीति कषायाभावो हि कर्माभावकारणम् इति संख्याय-इति एवं रूपेण ज्ञात्वा ज्ञपरिया चातुर्गतिकसंसारपरिभ्रमणरूपमनन्तदुःखजनककारणं ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया कषाय त्रिकरणत्रियोगेन परित्यजतीति, 'मुणी माहणे' मुनिर्ब्राह्मणः-मुनिः= का उपदेशक मुनि गोत्र के मद से अथवा अन्य किसी मदसे मदवाला नहीं होता अर्थात् अभिमान नहीं करता है। तथा अन्य पुरुषों की निन्दा जो अश्रेयस्कर है, उसे भी नहीं करता ॥१॥
टीकार्थ-- जैसे सर्प जीर्ण त्वचा का परित्याग कर देता है। उसी प्रकार साधु अनादिकाल से लगे ज्ञानावरण आदि आठ प्रकार के कर्ममल को त्याग देता है। कषायरहित होने के कारण ही वह कर्मों का त्याग करता है, अतएव कषाय का अभाव ही कर्मों के अभाव का कारण है । इस प्रकार जानकर अर्थात् चारगति वाले संसार में परिभ्रमण रूपअनन्त दुःख को उत्पन्न करने का कारण कषाय है, ऐसा ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यान परिज्ञा से तीन करण तीन योग से त्याग देता है। सावध कर्मों में मौनधारी मुनि અહિંસાને ઉપદેશ આપનાર મુનિએ) કુળ, ગેત્ર આદિને મદ કર જોઈએ નહીં. તેણે બીજાની નિન્દા પણ કરવી જોઈએ નહીં, કારણ કે અહંકાર, નિંદા આદિ કરવાથી તેનું પિતાનું જ અશ્રેય-અકલ્યાણ થાય છે. ૧ 1.
-टीअर्थ - જેવી રીતે સાપ જીર્ણ ત્વચાને (કાંચળીને) ત્યાગ કરી દે છે, એ જ પ્રમાણે સાધુએ અનાદિ કાળથી જમા થયેલા જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મમળને ત્યાગ કરે જોઈએ. કષાયોને ત્યાગ કરવાથી જ કમેને ક્ષય થાય છે, એટલે કે કષાયને અભાવ જ કર્મોના અભાવમાં કારણભૂત બને છે. ચાર ગતિવાળા સંસારમાં પરિભ્રમણ રૂપ અનંત દુઃખને ઉત્પન્ન કરવામાં કષાય જ કારણભૂત બને છે, એવું જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧