SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ सूत्रकृताश्चे एतादृशक्लेशानां सहनं सम्यगज्ञानिना गुणायैव भवति, न दोषाय । तदुत्तम्-- कार्य शुत्प्रभवं कदनमषनं शीतोष्णयोः पात्रता, पारुष्यं च शिरोरुहेषु शयनं मयास्तले केवले । एतान्येव गृहे वहन्त्यवनति नान्युनति संयमे, दोषाश्चापि गुणा भवन्ति हि नृणां योग्ये पदे योजिताः ॥२॥ करते। कहा मी हैं- 'शान्तं न क्षमया' इत्यादि । 'क्षमा तो की' परन्तु क्षमाधर्मके कारण नहीं की, गृह में होने वाले सुखका त्याग तो किया, परन्तु सन्तोष से प्रेरित होकर नहीं, दुस्सह सर्दी गर्मी और वायुके क्लेशतो सहन किए, किन्तु तपश्चरण नहीं किया, श्वास रोक कर रातदिन धनका ध्यान तो किया, परन्तु उत्तम तत्त्वका चिन्तन नहीं किया, इस प्रकार आश्चर्य हैं कि इन (अज्ञानी) मुखाभिलाषियोंने कार्य तो सब वही किये परन्तु उन्हीं कार्यों से ज्ञानियों को जो फल प्राप्त होते हैं, उनसे ये वंचित रहे? इस प्रकार के क्लेशों का सहन सम्यगज्ञानियों के लिए लाभप्रद ही होता है, हानि जनक नहीं। कहा भी है-" कार्य क्षुत्प्रभवं कदनमशन " इत्यादि । 'भूख से उत्पन्न होने वाली शारीरिक कृशता कुत्सित (निरस) अन्न का भोजन, शीत और उष्ण का सहन, केशों का रूखापन, विस्तर रहित शता नथी. ५४ छ 'क्षान्त न क्षमया' त्यादि ક્ષમા તે કરી પરંતુ ક્ષમાધર્મને કારણે ન કરી, ઘરમાં મળતાં સુખને ત્યાગ તે કર્યો, પરન્ત સંતોષથી પ્રેરાઈને ન કર્યો, અસહ્ય ઠંડી, ગરમી અને વાયુના કલેશે સહન કર્યા, પરન્તુ તપશ્ચરણને નિમિત્તે તેને સહન ન ક્ય, શ્વાસ રોકીને બિલકુલ આરામ કર્યા વિના ધનને માટે રાત્રિ દિવસ ધ્યાન તે ધયું, પરન્તુ ઉત્તમ તત્વનું ચિન્તન ન કર્યું, આ પ્રકારની આ બધી વાત એવી આશ્ચર્ય જનક છે કે આ(અજ્ઞાની) સુખાભિલાષીઓએ કાર્ય તો એજ ( જ્ઞાનીઓના જેવાં) કર્યો પરંતુ એક કાર્યો દ્વારા જ્ઞાનીઓને જે ફલની પ્રાપ્તિ થાય છે, તે ફળથી આ અજ્ઞાનીઓ તે વંચિત જ રહ્યા!” આ પ્રકારના કી (પરીષહ) સહન કરવાથી જ્ઞાની જનોને તે લાભ જ થાય છે કાંઈ पानि यती नथी. युं ५५ " काश्य क्षुत्प्रभव कदन्नमशन" त्याह भूपाथी उत्पन्न यती शारीरि शता, मुसित, (नीर-स) अन्नन। माहार शीत અને ગરમીને સહન કરવી. કેશનું રૂખાપાશું. પાગરણને અભાવે ભૂતલ પર શયન, આ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy