SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८३ -टीकार्थ'जे यावि' ये चापि 'बहुस्सुए' बहुश्रुताः अनेकशास्त्रार्थपारगाः 'सिया' स्यु भवेयुः । तथा 'धम्मिणमाहणभिक्खुए' धार्मिकब्राह्मणभिक्षुका:-धार्मिका:धर्माचरणशीलाः, ब्राह्मणाः, भिक्षुका:-भिक्षाचरणशीलाः शाक्यादयः, 'सिया' स्युर्मवेयुः, तेऽपि 'अभिणूमकडेहिं मूच्छिए' अभिच्छादककृतैमूच्छिताः-अभिआभिमुख्येन 'राम' इति-कर्ममाया वा तादृश कर्मणा माया वा तत्कृतेषु जिनमतविपरीतसावधानुष्ठानेषु मूच्छिताः गृद्धाः सन्तः 'ते' ते 'तिव्वं तीनं 'कम्मेहिं' कर्मभिः ज्ञानावरणीयाद्यष्टकर्मभिः 'किच्चइ' कृत्यन्ते-छियन्ते नानाप्रकारकदुःखमनुभवन्तीत्यर्थः । अयं भावः-मायामयकर्मानुष्ठाने आसक्तपुरुषाः यदि बहुश्रुताः स्युः, ब्राह्मणाः धर्माचरणशीलाः भिक्षुका वा भवेयुः ते सर्वेऽपि स्वकृतकर्मभिः पीडयन्ते एव । सावधकर्मभिः केषामपि विमुक्तिन भवतीति भावः ॥७॥ -टीकार्थजो अनेक शास्त्रों के अर्थ मे पारंगत हैं, जो धर्माचरण शील हैं, ब्राह्मण हैं या भिक्षा पर निर्वाह करने वाले शाक्य आदि हैं, वे 'शूम' अर्थात् कर्म या माया से किये आचरण में मूच्छित हैं या जिनमत से विपरीत सावद्यअनुष्ठानों में गृद्ध है, वे ज्ञानावरण आदि आठ तीव कर्मों द्वारा पीडित होते हैं नाना प्रकारके दुःखोंका अनुभव करते हैं। तात्पर्य यह है कि मायायुक्त कर्मों के अनुष्ठान में आसक्त पुरुष यदि बहुश्रुत हों ब्राह्मण, हों धर्माचारी या भिक्षाजीवी हों तो भी वे अपने किये कर्मों से पीडित होते ही हैं ॥७॥ - टीथ - જે જીવે માયાયુકત આચરણમાં પૃદ્ધ હોય છે, એટલે કે જેઓ જિનમત કરતાં વિપરીત સાવદ્ય અનુષ્ઠાનેમાં મૂછિત (આસકત) હોય છે, તેઓ ચાહે અનેક શાસ્ત્રોના અર્થમાં પારંગત હેય, ચાહે ધર્મનું આચરણ કરનારા હોય ચાહે બ્રાહ્મણ હોય, ચાહે ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર શાક્ય આદિ ભિક્ષુકે હોય, પરંતુ તેમને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના તીવ્ર કર્મો દ્વારા પીડિત થવું પડે છે. તે કર્મોને કારણે તેમને વિવિધ દુઃખનું વેદન કરૂં પડે છે. આ કથનને ભાવાર્થ એ છે કે માયાયુક્ત કર્મોના અનુષ્ઠાનમાં આસકત પુરુષ ભલે પંડિત હોય, કે ભલે બ્રાહ્મણ હોય, કે ભલે ધર્માચારી અથવા ભિક્ષાછવી હોય, પણ તેને પોતાના કર્મો દ્વારા પીડિત થવું જ પડે છે. ૭ | શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy