________________
समयार्थबोधिनो टीका प्र. . अ. १ उ. ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८९
__अन्वयार्थ:
पाय
(इह) अस्मिन् मनुष्यभवे पूर्व संसारी कम मलविशिष्टो यः जीवः (संवुडे) संवृतः संयमादौ रतः। (मुणीजाए) मुनिर्जातः सन् (पच्छा) पश्चात् (अपायए) अपापक कर्मरहितः (होइ) भवति । (जहा) यथा (नीरयं) नीरजस्कं निर्मलम् (वियडंबु) बिकटाम्बु= विस्तृतजलम् । (भुजो) भूयः= पुनः- (सरयं) सरजस्कं मलिनं भवति तहा-तथा, निर्मल आत्मा पुन मलिनो भवति । यथा निर्मलमपि जलं पुन र्वातादि कारणकलापमादाय समलं भवति तथैव अस्मिन् से 'सरयं--सरजस्कम्' मलिन हो जाता है 'तहा--तथा' वैसेही वह निर्मल आत्मा फिर मलिन हो जाता है ॥१२॥
अन्वयार्थ इस मनुष्यभव में कर्ममल से युक्त कोई जीव संवृत्त अर्थात् संयम आदि में निरत होकर मुनि हो जाता है और किर कर्महित बन जाता है। जैसे निर्मल जल पुनः मलिन हो जाता है उसी प्रकार निर्मल आत्मा पुमः मलिन हो जाता है ॥१२॥
अभिप्राय यह है कि जैसे निर्मल जल भी आंधि आदि के कारण मलिन हो जाता है, उसी प्रकार मनुष्यभव को प्राप्त जीव प्रव्रज्या अंगीकार करके और संयम आदि में रत होकर समस्त बंधनोंको नष्ट करके मुक्ति अवस्था प्राप्त करके स्वस्थ होजाता है । तत्पश्चात् अपने शासन की महिमा और स्कम्'-निर्भर वियउबु-विकटाम्वु:'-विस्तृत पाणी 'भुज्जा'-भूयः' शथी 'मरय - सजस्कम्' जड 5 तय छ. 'तहा--तथा' तवी शते ते नि पाणीनी मारमा ફરી બંધાઈ થઈ જાય છે. ૧રા
સૂત્રાર્થ
આ મનુષ્ય ભવમાં કમળથી યુક્ત એવાં કઈ કઈ છે સંવૃત્ત થઈ જાય છે. એટલે કે પ્રવ્રજ્યા અંગીકાર કરીને સંયમ આદિની આરાધના કરે છે એવો જીવ કર્મરહિત બની જાય છે. પરંતુ જેવી રીતે નિર્મળ જળ ફરી મલિન થઈ જાય છે. એ જ પ્રમાણે નિર્મળ આત્મા પણ ફરી મલિન થઈ જાય છે, ૧રા
ટીકાથ
આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે નિર્મળ જળ પણ વાવાઝોડા આદિ કારણોને લીધે મલિન થઈ જાય છે. એ જ પ્રમાણે નિર્મળ આત્મા પણ રાગદ્વેષને કારણે મલિન થઈ જાય છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને કઈ કઈ છે પ્રવજયા ગ્રહણ કરીને સંયમ તપ આદિમાં લીન થઈ જઈને સંયમ આદિની સમ્યક રીતે આરાધના કરીને કર્મોનો ક્ષય કરી નાખીને મિક્ષપદની પ્રાપ્તિ કરીને સ્વસ્થ થઈ જાય છે. ત્યાર બાદ પોતાના શાસનની નિન્દા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧