________________
३४०
सूत्रकृताङ्गसूत्रो अन्वयार्थ:---- (इच्चेयाहि) इत्येताभिः पूर्वोक्ताभिः (दिट्ठीहिं) दृष्टिभिः ? (सायागारवणिस्सिया) सातगौरवनिश्रिताः सुखभोगादौ प्रसक्ताः परतीथिकाः ? (सरणं ति मन्नमाणा) शरणमितिमन्यमानाः स्वकीयदर्शनम् , स्वस्य शरणमितिमन्यमानाः । (पावगं सेवंति) पापकं सेवन्ते पापं कर्म सेवन्ते !
अयमर्थः---चतुर्विधं कर्म पापाय न भवतीत्येवं दर्शनमाश्रिताः परतीथिकाः सुखभोगादावासक्ता यत्किंचन कारिणः आमर्यादितभोजनाच "संसार सागरादुद्धारे समर्थमस्मदर्शन" मिति मन्यमाना विपरीताऽनुष्ठानकारणेन सावद्यमेव कर्मोपार्जयन्ति । एवं वतिनोऽपि दीक्षाग्रहणादिना साधुसारूप्यं प्राप्ता अपि न ते साधवः, किन्तु प्राकृतपुरुषसदृशा एष ते पापकरणे एव
__ अन्वयार्थ और टीकार्यइन पूर्वप्रतिपादित दृष्टियों से सुखभोग आदि में आसक्त, ये परतीर्थिक अपने दर्शन को अपने लिए शरणभूत मानते हुए पाप का सेवन करते हैं।
आशय यह है परिज्ञोपचित, अविज्ञोपचित, ईर्यापथ और स्वमान्तिक ये चार प्रकार का कार्य पापजनक नहीं होता, इस प्रकार के मत का आश्रय करके ये परतीर्थिक सुखभोग आदि में आसक्त होते हैं, जो मन में आता है वही करते हैं, मर्यादा होन खान पान करते हैं और हमारा दर्शन संसार सागर से उद्धार करने में समर्थ है 'ऐसा मानते हुए विपरीत क्रियाएँ करके पाप कर्मों को उपार्जन करते हैं । इसी प्रकार उनमें जो व्रती हैं, वे दीक्षा धारण करके साधुजैसे बन जाते हैं । परन्तु वे वास्तव में साधु नहीं हैं ।
- सूत्रा भने टी -- પૂર્વોક્ત વિચારણને આધારે સુખભેગ આદિમાં આસક્ત રહેનાર તે પરતીથિકે પિતાના દર્શનશાસ્ત્રને પિતાને માટે શરણભૂત માનીને પાપકર્મોનું સેવન કરે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે પરિચિત, અવિપચિત, ઈર્યાપથ અને સ્વાપ્રાન્તિક આ ચાર પ્રકારનાં કાર્યો પાપજનક હોતાં નથી. આ પ્રકારના મતને આશ્રય લઈને પરતીર્થિકે સુખભગ આદિમાં આસક્ત રહે છે. તેઓ તેમની ઈચ્છા પ્રમાણે આચરણ કરે છે- તેઓ મર્યાદહીન ખાન પાન કરે છે. અમારું દર્શન સંસારસાગરને પાર કરાવવાને સમર્થ છે” એવું માનીને વિપરીત કિયાઓ કરીને પાપકર્મોનું ઉપાર્જન કરે છે એજ પ્રમાણે તેમનામાં જેઓ વતી છે તોઓ દીક્ષા લઈને સાધુ બની જાય છે પરંતુ તેઓ વાસ્તવિક રૂપે સાધુ જ હોતા નથી તેઓ સામાન્ય લોકોની જેમ પાપકર્મમાં પ્રવૃત્ત રહેતા હોય છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧