________________
३३०
१०
११
सूत्रकृताङ्गसूत्रे ननं कुर्वन्तम् अन्यं मनसा अनुमोद्य यद् हिंसनं क्रियते तत् हिंसकस्यानुमोदनमिति तृतीयमादानम्, ।
परिज्ञोपचितात्-अस्य तृतीयादानस्याऽयं भेदः, तत्र परिज्ञोपचिते केवलं मनसाऽनुचिन्तनम् । इह तु परेण क्रियमाणहिंसायामनुमोदनम् । तथा च स्वयं कर्तृत्वम् परेण कारकत्वम् अनुमोदनं चेत्येतानि त्रीणि आदानानि भवन्ति । एभिखिभिरादानैः कर्मबन्धो भवतीति बौद्ध भिक्षणां मतमिति ।।२६॥ पुनस्तदेव स्पष्टयति-"एते उ” इत्यादि ।
मूलम्--- "एते उ तउ आयाणा जेहिं किरइ पावगं । एवं भावविसोहीए निव्वाणमभिगच्छइ ॥२७॥
छाया-- एतानि तु त्रीण्यादानानि यैः क्रियते पापकम् ।
एवं भावविशुद्धया निर्वाणमधिगच्छति ॥२७॥ दिखलाया गया है । (३) घात करते हुए दूसरे का मनसा अनुमोदन करके हिंसा करना अर्थात् हिंसा का अनुमोदन करना । यह तीसरा आदान हैं ।
परिज्ञोपचित कर्म से तीसरे आदान में यह अन्तर है परिज्ञोपचित में केवल मन से विचार किया जाता है यहां दूसरे के द्वारा की जाने वाली क्रिया का अनुमोदन किया जाता है । इस प्रकार स्वयं करना, दूसरे से करवाना और अनुमोदना करना, यह तीन आदान कर्मबन्ध के कारण होते हैं । बौद्ध भिक्षुओं का मत है कि इन्हीं तीन करणों से कर्मबन्ध होता है
इसी का पुनः स्पष्टीकरण करते हैं--"एते उ" इत्यादि । (૩) ઘાત કરનાર કઈ માણસને મનથી અનુમોદન આપીને હિંસાની અનુમોદના કરવી આ ત્રીજું આદાન છે.
પરિચિત કર્મ કરતાં ત્રીજા આદાનમાં આટલુ અન્તર છે પરિચિતમાં માત્ર મનથી વિચાર કરવામાં આવે છે, પરંતુ ત્રીજા પ્રકારના આદાનમાં તે અન્યના દ્વારા કરાતી ક્રિયાની અનુમોદના કરવામાં આવે છે. આ પ્રકારે સ્વયં કરવું, બીજા પાસે કરાવવું અને કરનારની અનુમોદના કરવી, આ ત્રણ આદાન કર્મબન્ધમાં કારણભૂત બને છે. બૌદ્ધ ભિક્ષુઓની એવી માન્યતા છે કે આ ત્રણ કારણોને લીધે જ જીવ કર્મને બન્ધ કરે છે પારn
पूर्वोत त्राण ॥२॥नु वधु २५४२४१ ४२वामां आवे छे. 'एते उ' त्याहि.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧