SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ सूत्रकृताङ्गसूत्रो हानिर्वा । इति स्वमान्तिकनामकश्चतुर्थों भेदः ।४। यधेतत् कर्मचष्टयं बन्ध जनकं न भवेत्, कथं तर्हि भिक्षणां मते कर्मोपचयो भवति ? तत्राह- यदि हन्यमानः कोऽपि जीवो भवेत, हननकर्तुश्च “अयं प्राणी" इतिज्ञानं भवेत् तथा मारयितुः "अहमेनं हन्मि" इत्याकारिका बुद्धिः तचेष्टा, प्राणवियोगश्च भवेत् । एतस्मिन् सर्वस्मिन् सति कायिकचेष्टा प्रवर्तते, ततश्च यधसौ प्राणी व्यापाद्यते, तदा सा हिंसा, तया च हिंसया कर्मोपचयोभवति । एषां हेतूनामन्यतमस्याऽ प्यभावे, न हिंसा, न वा तत्र कर्मोपचयो भवतीति । अत्र सन्ति पञ्च कारणानि, तदुक्तम्"-प्राणी १, प्राणिज्ञानम् २, घातक चित्तं ३, च, तद्गता चेष्टा४, प्राणैश्च विप्रयोगः५, पञ्चभिरापाद्यते हिंसा ॥१॥ इति । हानि लाभ नहीं है। यह स्वमान्तिक नामक चौथा भेद है । (४) ___यदि इन चार प्रकारों से कर्मबन्ध नहीं हो तो बौद्धों के मतानुसार किसप्रकार कर्मबन्ध होता है ? इस प्रश्नका उत्तर यह है-सर्वप्रथम तो हनन किया जाने वाला कोई प्राणी हो, फिर हनन करनेवाले को 'यह प्राणी हैं ऐसा ज्ञान हो, मारने वाले की ' मैं ' इसे मारूं या मारता हूँ ' ऐसी बुद्धि हो मारने की चेष्टा हो और फिर उसप्राणी के प्राणों का वियोग हो जाए इन सब चीजों के होने पर ही हिंसा होती है और उसी से कर्म का बन्ध होता है। इस प्रकार यहां पांचवांकारण हैं। कहा भी है-"प्राणी प्राणिज्ञानम् " इत्यादि । (१) प्राणी (२) प्राणी का ज्ञान (३) घातक का चित्त (४) घातक આદિ કૃત્ય કર્મબન્ધના જનક હતા નથી કારણ કે તે પ્રકારનાં કાર્યોમાં કાયના વ્યાપારને અભાવ હોય છે સ્વમમાં રાજ્યની પ્રાપ્તિ થાય કે ભિક્ષાની પ્રાપ્તિ થાય તે વ્યક્તિને વાસ્તવિક રીતે તે કઈ લાભ કે હાનિ થતી નથી આ સ્વપ્રાન્તિક નામને ચે ભેદ સમજ (૪) બૌદ્ધો એમ માને છે કે પૂર્વોકત ચાર કારણોને લીધે કર્મબન્ધ થતો નથી તે તેમની માન્યતા અનુસાર કર્મબન્ધ કયા પ્રકારે થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. નીચેના પાંચ કારણેને સદ્ભાવ હોય ત્યારે જ કર્મબન્ધ થાય છે (૧) જેનું હનન (હિંસા) કરવાનું છે એવા કેઈ પ્રાણીને સદ્દભાવ હોય, (૨) હનન કરનારને એવું ભાન હોય કે આ પ્રાણ હનન કરવા યોગ્ય છે (૩)હનન કરનારને હુ આ પ્રાણીને મારુ” એવી ઈચ્છા થાય, (૪) તે વ્યક્તિ તે પ્રાણને મારવાની ચેષ્ટા કરે અને (૫) તે પ્રાણીના પ્રાણને નાશ થઈ જાય, આ પાંચ ચીજોને સદ્ભાવ હોય, ત્યારે જ હિંસા થાય છે, એના દ્વારા જ भनो मन्य थाय छे ४थु ५४ छ । -"प्राणीप्राणिज्ञानम्" त्यादि શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy