________________
सूत्रकृतानपत्रे टीकायः पुरुषः (जं च) यच्च यदि 'जाणं' जानन् मनसेत्यर्थः 'हिंसइ' हिनस्ति= प्राणिहिंसां करोति किन्तु 'काएण' कायेन शरीरेण 'अणाकुट्टी' अनाकुट्टी कुट च्छेदने, आङ् पूर्वपदेन आसमन्तात् कुट्टनम् आकुट्टः= छेदनभेदनादिकं, स विद्यते यस्य स आकुट्टी, न आकुट्टी अनाकुट्टी अहिंसकः, मनोव्यापारमात्रेणैव प्राणिवध कारकः नतु काययोगेन प्राणिनोऽवयवानां छेदन भेदनं करोति, अत स्तस्य तत्कर्म न बन्धजनकं भवति । इति परिज्ञोपचितनामकः प्रथमो भेदः १॥ तथा (च) यच्च यत् यदि 'अबुहो' अबुधः अजानानः मनोव्यापाररहितः सन् 'हिसइ' हिनस्ति कायच्यापारमात्रेण न तु मनसा प्राणिनो हिंसां करोति तस्यापि मनोव्यापाराभावान कर्मोपचयो भवतीतिअविझोपचितनामको द्वितीयो भेदः २। यत् 'चतुर्विधं कर्म नोपचीयते' इति भिक्षुसमये (बोद्धसिद्धान्ते) प्रोक्तं तत्र परिज्ञोपचिताविज्ञोपचित्रूपं भेदद्वयं
-टीकार्थःजो पुरुप जानकर मन से हिंसा करता है किन्तु शरीर से हिंसा नहिं करता अर्थात् सिर्फ मनोयोग से प्राणी का वध करता है, काय से प्राणी के अवयवों का छेदन भेदन नहीं करता, उसका कार्य बन्धजनक नहीं होता यह परिज्ञोपचित्त नामक पहला भेद है। (१)
और जो अज्ञानी जन मन के व्यापार के विना अर्थात् अनजान में काय के व्यापार मात्र से हिंसा करता है, उसको भी मन का व्यापार न होने से हिंसाजनिा कम का वध नहीं होता। यह अबिज्ञोपचित नामक दुसरा भेद है। [२] - बौद्ध सिद्धान्त में कहागया है कि चार प्रकार से कर्म का बंध नहीं होता है, उनमें से परिज्ञोपचित्त और अविज्ञोपचित नामक दो भेद सूत्रकार
टीथ - જે માણસ જાણી જોઈને મનથી હિંસા કરે છે એટલે કે શરીર વડે હિંસા કરતો નથી માત્ર મનોયોગ દ્વારા જ પ્રાણીના વધનો વિચાર માત્ર જ કરે છે પરંતુ શરીર દ્વારા પ્રાણીના અવયનું છેદન ભેદન કરતું નથી, તેનું કાર્ય બબ્ધજનક હોતું નથી, આ પરિચિત્ત नाभने। पसलेह छ. ॥ १॥
અને જે અજ્ઞાની મનુષ્ય મનના વ્યાપાર વિના જ એટલે કે અજાણતા જ કામના વ્યાપાર માત્ર દ્વારા જ હિંસા કરે છે તેના દ્વારા પણું મને વ્યાપાર ચાલતું ન હોવાને કારણે તેનું તે કાર્ય બધજનક હોતું નથી આ “અવિપચિત” નામનો બીજે ભેદ છે (૨) બદ્ધ સિદ્ધાન્તમાં એવું કહેવામાં આવ્યું છે કે ચાર પ્રકારના કાર્યથી કર્મને બન્ધ થતા નથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧