SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ सूत्रकृताङ्गसूत्रे न कालस्य कारणता, "नहिदृष्टेऽनुपपन्नं नामे" ति न्यायात् । तस्मात् कालादेव कार्यमिति परिभाषा न कालवादिनां समीचीनेति । एवमेव परमेश्वरोऽपि सुखदुःखादीनां कर्त्ता न संभवति । यतोऽयं परमेश्वरो मूतॊऽमूर्तों वा, नाद्यः-ईश्वरस्य मूर्तत्वेऽस्मदादिदेवदेहवत्त्वाादना परिच्छिन्नत्वात् सर्वकर्तृत्वं न स्यात् । नहि वयं परिच्छिन्ना मूर्ती वा सर्व कार्य कुर्मः। तद्वदेव ईश्वरस्यापि मूर्तत्वे परिच्छिन्नत्वेच सर्वकार्यकरत्वं न घटते । न वा द्वितीयः पक्षः-ईश्वरस्याऽमूर्तत्वे आकाशादिवन्निष्क्रियत्वेन कार्योत्पादकत्वं न स्यात् । नहि क्रियारहितआकाशः किमपि कार्य करोतीत्यस्माभि दृष्टम् । तो होता है अतः काल को कारण नहीं माना जा सकता । 'प्रत्यक्ष दीखनेवाली बात में कोई असंगतता नहीं होती' ऐसा न्याय है । अतएव काल से ही कार्य उत्पन्न होता है यह कालवादियों का कथन समीचीन नहीं है। इसी प्रकार ईश्वर भी सुख दुःख आदि का कर्ता नहीं हो सकता वह ईश्वर मूर्त है या अमूर्त है! मृत्त मानना योग्य नहीं। क्योंकि ईश्वर यदि मूर्त होगा तो हम लोगों के समान ही देहादिमान होने से सब का कर्त्ता नहीं हो सकेगा । हम देह में ही समाये हुए अर्थात् सीमित और मूर्त हैं अतः सभी कार्य नहीं कर सकते । इसी प्रकार ईश्वर भी यदि मूर्त और परिमित है तो वह भी सर्व कार्यों का कर्ता सिद्ध नहीं होता । अगर ईश्वर को अमूर्त मानो तो वह आकाश के समान निष्क्रिय होने से कार्यों का उत्पादक नहीं होगा । हमने ऐसा तो कहीं દ્રષ્ટિગોચર થાય છે, તે હોવો જોઈએ નહીં. પરંતુ ભેદ તે અવશ્ય હોય છે, તેથી કાળ ને કારણે માની શકાય નહીં. * પ્રત્યક્ષ દેખાતી વાતમાં કઈ અસંગતતા હોતી નથી,” એ સિદ્ધાન્ત છે. તેથી કાળ દ્વારા જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવું કાળવાદીઓનું કથન ખરૂં નથી. એજ પ્રમાણે ઈશ્વરને પણ સુખ દુખ આદિને કર્તા માની શકાય નહીં. તે ઈશ્વર મૂર્ત છે કે અમૂર્ત છે? ઈશ્વરને મૂર્ત માની શકાય નહીં, કારણ કે જે ઈશ્વરને મૂર્ત માનવામાં આવે, તે તે પણ આપણી જ જેમ દેહાદિથી યુક્ત હોવાને કારણે સઘળા પદાર્થને અથવા સૃષ્ટિનો કત્ત હોઈ શકે નહી. આપણે દેહમાં જ સમાયેલા એટલે કે સીમિત અને મૂર્ત છીએ, તેથી આપણે સઘળાં કાર્યો કરી શકતા નથી. એ જ પ્રમાણે ઈશ્વર પણ જે મૂર્વ અને પરિમિત હોય, તે તેને પણ સર્વ કાર્યોનો કત્ત કેવી રીતે માની શકાય? જે ઈશ્વરને અમૂર્ત માનવામાં આવે, તો તેને આકાશની જેમ નિષ્કિય જ માનવે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy