SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ २५४ सूत्रकृताङ्गसूत्रे ॥ अथ प्रथमाध्ययने द्वितीय उद्देशकः ॥ सम्बन्धं गतः प्रथमोद्देशकः, अथ द्वितीय आरभ्यते, तत्र प्रथमद्वितीययोः दर्शयति - प्रथमोदेशके स्वसिद्धान्तपर सिद्धान्तयोर्निरूपणं कृतम् । इहाप्यध्ययनार्थाधिकारत्वात्, स्वशास्त्र परशाखयोरेव प्ररूपणं भविष्यति । अथवा प्रथमोदेशके भूतवादिमतमुपदर्श्य तस्य निरासः कृतः इहापि प्रकरणे तस्यैव चर्चा क्रियते । एतावान् विशेषः यत् प्रथमे भूतवादिनां मतं प्रदर्श्य तन्निराकरणं कृतम्, इहतु नियतिवादि मिथ्यादृष्टिमतमुपदर्श्य तनिराकरणं करिष्यते । यदि वा प्रथमे प्रथमतः एव उक्तम् - " बन्धनं बुद्धयेत तच्च त्रोटयेत् " इति । द्वितीय उद्देशक प्रथम उद्देशक समाप्त हुआ । अब दूसरा आरंभ किया जा रहा है। पहले प्रथम और द्वितीय उद्देशकों का सम्बन्ध दिखलाते हैं । प्रथम उद्देशे में स्वसिद्धान्त और परसिद्धान्त का निरूपण किया गया है । अध्ययन का अर्थ चालू होने से दूसरे उद्देशे में भी स्वसिद्धान्त पर सिद्धान्त का ही निरूपण किया जाएगा । अथवा प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका खण्डन किया गया है, इस प्रकरण में भी उसी की चर्चा की जाएगी। अन्तर इतना है की प्रथम उद्देशे में भूतवादीयों का मत दिखलाकर उसका निराकरण किया गया है, यहाँ मिथ्यादृष्टि नियतिवादियों के मत का उल्लेख करके इसका निराकरण किया जाएगा । अथवा प्रथम उद्देशेके प्रारंभ में ही कहा था कि ' बन्धन को जाने और तोडे ' वह बन्धन नियतिवादियों के ખીજો ઉદ્દેશક પહેલા ઉદ્દેશક પૂરા થયા. હવે બીજો ઉદ્દેશક શરૂ થાય છે. પહેલા ઉદ્દેશક સાથે બીજા ઉદ્દેશકના આ પ્રકારના સંબંધ છે. પહેલા ઉદ્દેશકમાં સ્વસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં અવ્યુ છે. અધ્યયનના વિષય હજી ચાલુ જ છે. તેથી આ બીજા ઉદ્દેશકમાં પણ સ્વસિદ્ધાન્તનુ જ નિરૂપણ કરાશે. પહેલા ઉદ્દેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનુ ખંડન કરવામાં આવ્યું છે. આ પ્રકરણમાં પણ તેની જ ચર્ચા કરવામાં આવશે. પહેલા ઉદ્દેશકમાં ભૂતવાદીઓના મતનું સ્વરૂપ બતાવીને તેમના મતનું ખંડન કરવામાં આવ્યુ છે. પરન્તુ આ ઉદ્દેશકમાં મિથ્યાદૃષ્ટિ નિયતિવાદીઓના મતનુ સ્વરૂપ પ્રકટ કરીને તેમના મતનું ખંડન કરવામાં આવશે. અથવા પહેલા ઉદ્દેશકના પ્રારંભે જ એવુ કહેવામાં આવ્યુ હતું કે “ અન્યના સ્વરૂપને જાણા અને તે અન્યને તાડા” પરન્તુ નિયતિવાદી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy