________________
समयार्थ बोधिनी टीका
प्र. अ. अ. १ चतुर्धातुकवादी बौद्धमत निरूपणम् २३१ तदेवं क्षणिक पक्षस्य विचाराऽक्षमत्वात् तथा सर्वथा नित्यैकान्तपक्षस्य च युक्ति विकलत्वात् परिणामनित्यपक्ष एव सर्वथा ज्यायान् । एवं च सति - आत्मा ज्ञानाधिकरणम् भवान्तरगामी भूतेभ्यः कथंचिद् अन्य एव, शरीरेण सहाऽ न्योन्याऽनुवेधात् कथंचिदनित्योऽपि । तथा सहेतुकोपि मनुष्यनारकतिर्यक् भवोपादानकर्मणा तेन तेनाऽऽकारेण परिणमनस्वभावात् । तथात्मद्रव्यस्य नित्यतया अहेतुकोsपि भवति आत्मा । तत्तत्कारणतो जायमानोऽपि द्रव्यरूपेण नित्यतयाऽविनश्यन् बन्धजातं परित्यज्य मोक्षगामी भवति । एवं युक्तितर्कप्रमाणादिभिरात्मनः शरीरव्यतिरिक्तत्वे साधिते सति-: चतुर्धातुकमात्रं शरीरमेवेदम् " इत्यादि बौद्धानां कथनमुन्मत्तप्रलपितमिव भवति । तदेवं संक्षेपेण बौद्धमत निरस्तमिति ॥ १८ ॥
इस प्रकार क्षणिक पक्ष विचार को सहन नहीं करता और एकान्त नित्यपक्ष युक्ति शून्य हैं, अतएव परिणामि नित्य पक्ष ही निर्दोष है। इस पक्ष में आत्मा ज्ञान का अधिकरण, भवान्तर में जाने वाला भूतों से कथंचित् भिन्न और शरीर के साथ एकमेक होने से कथंचित् अभिन्न भी है । तथा वह सहेतुक भी है क्योंकि मनुष्य नारक तिर्यच भवो के कारणभूत कर्म के स्वभाव वाला है । और वह अहेतुक भी हैं क्योंकि आत्मद्रव्य नित्य है । विभिन्न कारणों से पर्याय रूप से उत्पन्न होता हुआ भी द्रव्य रूपसे नित्य होने के कारण कभी विनष्ट नहीं होता और बन्धन से रहित होकर मोक्षगामी हो जाता है । इस प्रकार युक्ति, तर्क और प्रमाण आदि से आत्मा की शरीर से भिन्नता सिद्ध कर देने पर बौद्धों का यह कथन प्रलाप मात्र है
આ પ્રકારે આત્માને ક્ષણિક માનનારો પક્ષ વિચારને સહન કરતા નથી અને એકાન્ત નિત્ય પક્ષ પણ યુક્તિશૂન્ય હાવાથી અસ્વીકાર્ય બની જાય છે, અને આત્માને એકાન્તતઃ નિત્ય માનનારી પક્ષ પણ યુક્તિશૂન્ય જ હેાવાથી અસ્વીકાર્ય બની જાય છે. તેથી પરિણામી નિત્ય પક્ષ જ નિર્દોષ છે. આ પક્ષમાં આત્મા જ્ઞાનના અધિકરણ રૂપ, ભવાન્તરમાં જનારો, ભૂતાથી અમુક અપેક્ષાએ ભિન્ન અને શરીરની સાથે એક એકમેક હાવાની અપેક્ષાએ અભિન્ન પણ છે. તથા આત્મા સંહેતુક પણ છે, કારણકે મનુષ્ય, તિર્યંચ, નારક અને દેવ ભવાના કારણભૂત કર્યાં દ્વારા તે પ્રત્યેક પર્યાયમાં પરિણમન કરવાના સ્વભાવવાળા પણ છે. અને આત્મા અહેતુક પણ છે, કારણકે આત્મદ્રવ્ય નિત્ય છે. વિભિન્ન કારણ વડે પર્યાય રૂપે ઉત્પન્ન થવા છતાં પણ દ્રવ્યરૂપે નિત્ય હાવાને કારણે તે કદી વિનષ્ટ થતા નથી. અને અન્યથી રહિત થતાંજ મેક્ષમાં ગમન કરે છે. આ પ્રકારે યુતિ, તર્ક અને પ્રમાણ આદિ દ્વારા આત્માની શરીરથી ભિન્નતા સિદ્ધ થઇ જાય છે. તે કારણે ” ચાર ધાતુઓ વડે ઉત્પન્ન થયેલું શરીર જ છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧