SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे विदध्यात् , नहि निष्फले कार्य कोऽपि विद्वान् यत्नं संपादयति अन्यथा जलताडनादेरपि कर्त्तव्यता प्रसङ्गात् । अतः प्रकृतशास्त्रादौ मंगलं नाचरितमिति । सत्यम् यद्भवता कथितं किन्तु भगवतस्तीर्थकरादेविघ्नाभावेऽपि विघ्न नाशोद्देशेन मंगलाकरणसंभवेपि शिष्यशिक्षार्थ मंगलकरणमावश्यकमेव । एवं च मङ्गलस्यावश्यकत्वे प्रकृतसूत्रे मंगलाभावेन न्यूनताऽस्त्येवेतिचेदत्र ब्रूमः-तीर्थकरणसमर्थः सर्वज्ञः, शास्त्रं चोभयमपि मङ्गलमेव यन्नामस्मरणमात्रेण भवाब्धि तरति लोकस्ततोऽधिकं किमपरमङ्गलं स्यात् । एवंवत्र शास्त्रस्यादौ मंङ्गालमस्त्येव "बुझिज्जति" इति प्रथमपदेन ज्ञानस्य कथनात् ज्ञानंच भवस्य भवकारणस्य चोभयोविनाशकं, विनाशकत्वात्तदभिधानं मङ्गलमेवेति भावः। भगवान् क्यों वृथा मंगलाचरण करें? निष्फल कार्य में कोई बुद्धिमान् प्रवृत्ति नहीं करता, अन्यथा जलताडन आदि भी कर्त्तव्य हो जाएँगे। इस कारण इस शास्त्र की आदि में मंगलाचरण नहीं किया है। शंका-मानलिया जो आपने कहा वह ठीक है, किन्तु तीर्थकर भगवान् को विघ्न विनाश के उदेश्य से मंगल न करने पर भी शिष्यों को शिक्षा देने के लिए तो मंगल करना आवश्यक ही है। इस प्रकार जब मंगल आवश्यक है और इस सूत्र में मंगल नहीं किया गया है तो न्यूनता है ही। समाधान तीर्थकी रचना करने में समर्थ तीर्थकर भगवान् और शास्त्र यह दोनों मंगल हैं। जिनके नाम मात्र के स्मरण से लोग संसार सागर से पार हो जाते हैं उनसे बढकर मंगल और क्या हो सकता है ? इस प्रकार इस शास्त्र की आदि में मंगल मौजूद ही है क्योंकि "बुझिजति" इस વૃથા મંગલાચરણ કરે ! કઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ નિષ્ફલ કાર્યમાં પ્રવૃત્ત થાય, તે જલતાડન (જળસિંચન) આદિ પણ કરવા ગ્ય વિધિ જ બની જાય ! આ કારણે શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણ કરવામાં આવ્યું નથી. શંકા–તીર્થકર ભગવાનને વિદને નડતાં નથી, તે કારણે વિદનોના વિનાશના હિત પૂર્વક ભલે મંગલાચરણ ન કરવામાં આવે, પરંતુ શિષ્યોને શિક્ષા પ્રદાન કરવાને માટે તે મંગલાચરણ આવશ્યક હોવાં છતાં પણ આ સૂત્રમાં મંગલાચરણ કરવામાં આવ્યું નથી તે કારણે અહીં ન્યૂનતા દેશની સંભાવના જ છે. સમાધાન-તીથની રચના કરવાને સમર્થ એવા તીર્થકર ભગવાન અને શાસ્ત્ર આ બને મંગળ જ છે. તેમના નામમાત્રના સ્મરણથી લેકે સંસાર સાગરને તરી જાય છે તેમનાથી વધારે સારૂં મંગળ બીજુ કયું હોઈ શકે? આ શાસ્ત્રના प्राममा ४ म भानु छ, ४२६५ ३ "बुझिज्जति" मा प्रथम ५६ २॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy