________________
सूत्रकृताङ्गसूत्रे शरीरं यावद्-विद्यते तावदेवात्मा भवति शरीरे विद्यमाने विद्यते शरीरनाशेऽपगच्छति-आत्मापि" इति तज्जीवतच्छीरवादिमतम् । आत्म-बहुत्वांशस्य तुल्यस्वेऽपि स शरीरोत्पादे उत्पत्ति मिच्छति, शरीरनाशे नाशमिच्छति, नतु-जैनीयं मतं तथा । जैनास्तु-जीवबहुत्वमभिगम्याऽपि शरीराद्-भिन्नं परलोकगामिनं शरीरादि भिन्न मभ्युपगच्छन्तीति महानेवानयो भैदः । नहि यत्किंचित् साम्यासमत्वाऽपादानं युक्तम्,अति-प्रसंगात् । कथमेवं ते स्वीकुर्वन्ति-इत्यतआह 'नस्थिसत्तोववाइया,इति । न सन्ति =नविद्यन्ते । के न विद्यन्ते ? तत्राह-सत्त्वाइति ।
सत्त्वाः प्राणिनां जीवाः । कथंभूताः ? तत्राह -'ओववाइया, औपपातिका नामक पदार्थ शरीर आदि से भिन्न नहीं हैं । । जब तक शरीर है तभी तक आत्मा है । शरीर की विद्यमानता में आत्मा विद्यमान रहता है और शरीर का नाश होने पर आत्मा भी नष्ट हो जाता है । यह तज्जीव तच्छरीरवादी का मत है । यहाँ आत्माएँ अनेक हैं, इतना अंश तो जैनों को भी इष्ट है मगर शरीर की उत्पत्ति के साथ आत्मा की उत्पत्ति होना और शरीर का नाश होने पर आत्मा का भी नाश हो जाना जैनों को अभीष्ट नहीं है जैन जीवों के बहुत्व को स्वीकार करते हुए भी आत्मा को शरीर से भिन्न और परलोकगामी मानते हैं। इस प्रकार इन दोनों मतों में बहुत अन्तर हैं । थोड़ी सी समानता होने से ही दोनों पूरी तरह समान कह देने से अतिप्रसंग होता है ।
तज्जीवतच्छरीरवादी ऐसा क्यों स्वीकार करते हैं ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं—प्राणी औपपातिक नहीं हैं अर्थात् एक भव को ભિન્ન નથી. જ્યાં સુધી શરીર રહે છે, ત્યાં સુધી જ આત્મા રહે છે. શરીર વિદ્યમાન રહે ત્યાં સુધી આત્મા પણ વિદ્યમાન રહે છે અને શરીરને નાશ થાય ત્યારે આત્માને પણ નાશ
थाय छे.
તજજીવ તસ્કરીરવાદિઓની ઉપર કહ્યા પ્રમાણેની માન્યતા છે. જેનોની જેમ તેઓ પણ એમ માને છે કે આત્મા અનેક છે–આટલી વાત તે જેને પણ ઇષ્ટ ગણે છે. પતુ શરીરના નાશની સાથે આત્માનો નાશ થવાની માન્યતાને જેને સ્વીકાર કરતા નથી. જેને આત્માના બહત્વને સ્વીકાર કરે છે અને આત્માને શરીરથી ભિન્ન અને પરલોકગામી માને છે. આ પ્રકારે જૈન મત અને તેમના મત વચ્ચે ઘણો જ તફાવત છે. થોડી સમાનતા હોવાને કારણે બન્નેમાં પૂરે પૂરી સમાનતા માનવાથી અતિપ્રસંગ દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે.
તજજીવ તથ્વીરવાદી પૂર્વોક્ત માન્યતા શા કારણે ધરાવે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં સૂત્રકાર કહે છે કે–પ્રાણી (જીવ) પપાતિક નથી એટલે કે એક ભવનો ત્યાગ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧