________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चाकमतस्वरूपनिरूपणम् ४१
मात्रमध्यक्षमानं हि नानुमानागमो मतौ । अनवस्वान्योन्याश्रयस्वदोषाघातौ यतो हितौ ॥२॥
देहमात्रस्य ह्यात्मत्वे देहनाशाद्धिनाशतः । महाधियां च शास्त्राणां प्रवृत्ति नैव संभवेत् ॥३॥
मात्रमध्यसमानं चेत् दूरदेशान्तरं गते । पितरि प्रख्खाल्लोको बदृष्ट्वानाशशंकया ॥४॥
संक्षिप्तीयं मया पक्षश्चार्वाकस्य समासतः। विशेषतो विचारो हि यथाशास्त्रे स्वयं कृतः ॥५॥गा. "सिर्फ प्रत्यक्ष ही प्रमाण है । अनुमान और आगम प्रमाण नहीं हैं, क्योंकि अनुमान और आगम को प्रमाण मानने में अनवस्था और अन्योन्याश्रय दोष आते हैं, ॥२॥ ___ “यदि देह मात्र को आत्मा माना जाय तो देह का नाश होने पर आत्मा का भी नाश हो जायेगा । ऐसा हो तो महाबुद्धिमानों और शास्त्रों की प्रवृत्ति संभव न होती" ॥३॥ यदि एक मात्र प्रत्यक्ष ही प्रमाण हो तो पिता के दूर देश जाने पर लोग रोने लगे । क्योंकि पिता के दिखाई न देने पर उसके विनाश की आशंका हो जाएगी,, ॥४॥ ___"वहाँ पर प्रथम दो श्लोकों द्वारा चार्वाक मत का स्वरूप दिसाया गया है, और अंतिम दो श्लोकों द्वारा उक्त चार्वाक मत का खण्डन किया गया है।
માત્ર પ્રત્યક્ષ જ પ્રમાણ છે. અનુમાન અને આગમ પ્રમાણુરૂપ નથી, કારણ કે આગમ અને ચાનુમાનને પ્રમાણ માનવાથી અનવસ્થા અને અન્યાશ્રય દોષના પ્રસંગ ઉપસ્થિતિ થાય છે”રા નીચેના બે કે દ્વારા ચાર્વાકના મતનું ખંડન કરવામાં આવ્યું છે.
” જે દેહને જ આત્મ માનવામાં આવે, તે દેહને નાશ થાય ત્યારે આત્માનો પણ નાશ થવાનું સ્વીકારવું જ પડે. એવું થતું હોય તે મહાબુદ્ધિમાન અને શસ્ત્રોની પ્રવૃતિ જ સંભવી શકત નહીં.”૩
જે એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનવામાં આવે, તે પિતા દૂરના દેશમાં જાય ત્યારે લેકે રડવા લાગશે, કારણ કે દૂર રહેલા પિતા દ્રષ્ટિગોચર નહીં થવાને કારણે તેમના મરણની આશંકા જ ઊભી થશે.”
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧