SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮ न्यथानुपपत्त्या त्यज्यते तथा प्रकृते ज्ञानेपि अन्यत्र दृष्टनियमस्यान्यथानुपपत्त्यैव परित्यागसंभवात् । तदुक्तम्"अन्यथानुपपत्तिश्चदस्ति वस्तुप्रसाधिका । पिनष्टि दृष्टिवैमत्यं सैव सर्वबलाधिका ॥ १ ॥ वाच्यान्यथोपपत्तिर्वा त्याज्यो वा दृष्टताग्रहः । नाकत्र समावेश छायातपवदेतयोः ||२|| न चानुचितमिदमेकस्मिन्कर्मकर्तृभावस्येति अनौचित्यतर्केण बाधो भविष्यतीतिवाच्यं यत्रानौचित्य तर्कस्य मूलं प्रवृत्तप्रमाणेन न निराक्रियते तत्रानौचित्यस्य सूत्रकृताङ्गसूत्रे - इस प्रकार की प्रतीति की अन्यथानुपपत्ति से उसका त्याग किया जाता है, उसी प्रकार प्रकृत ज्ञान में भी अन्यत्र देखे जाने वाले नियम का अन्यथा - नुपपत्ति के द्वारा ही परित्याग हो जाता है। कहा भी है-- "अन्यथानुपपतिश्चेद्" इत्यादि । "यदि किसी वस्तु को सिद्ध करने वाली अन्यथानुपपत्ति विद्यमान है। तो वह दृष्टि के मतभेद को नष्ट कर देती है । वही सब से अधिक बलवान् है ।" " या तो अन्यथा - उपपत्ति कहो या दृष्टता के आग्रह को छोडो । छाया और आप के समान इन दोनों का एक जगह समावेश सकता ।" नहीं हो एक ही वस्तु में कर्म कर्त्तापन होना अनौचित्य रूप तर्क से उसमें बाधा होगी, अनुचित है, इस प्रकार के ऐसा कहना ठीक नहीं । जहां અન્યથાનુપપત્તિ દ્વારા તેના ત્યાગ કરાય છે, એ જ પ્રકારે પ્રકૃત (પ્રસ્તુત) જ્ઞાનમાં પણ અન્યત્ર દેખાતા નિયમને અન્યથાનુપપત્તિ દ્વારા જ પરિત્યાગ થઈ જાય છે. કહ્યું પણ છે - " अन्यथानुपपत्तिश्चेद्" इत्यादि શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧ જો કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવાને માટે અન્યથાનુપપત્તિના સદ્ભાવ હોય, તે તેના દ્વારા દૃષ્ટિ (માતા)ના મતભેદનુ નિવારણ થઈ જાય છે, તે અન્યનુથાપપત્તિ જ સૌથી બળવાન છે.’ ‘કાં તેા અન્યથા-ઉપપત્તિ કહે। અથવા દૃષ્ટાના આગ્રહને છેડા. છાયા અને તડકા જેવી આ બે વસ્તુઓને એક જ જગ્યામાં સમાવેશ થઈ શકતા નથી. અન્નેમાંથી એકના જ સદ્ભાવ સંભવી શકે છે, એક જ વસ્તુમાં કર્મ અને કર્તાપણુ હાવું અનુચિત છે, આ પ્રકારના અનૌચિત્ય રૂપ તર્ક દ્વારા તેમાં બધા ઉપસ્થિત થશે”, આ પ્રકારનું કથન પણ ચગ્ય નથી. જ્યાં અનૌચિત્ય રૂપ તનું મૂળ પ્રવૃત્ત થયેલા પ્રમાણુ દ્વારા નિવારણ ન કરવામાં આવે,
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy