SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1194
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ गा० १ अ. १६ विमुक्ताध्ययनम् कुरु, अनेन प्रकारेण संसारत्यागकर्ता पण्डितो महामुनिः कर्मणामन्तकृद् भवतीति भावः ॥१०॥ मूलम्-जहाहि बद्धं इहमाणवेहिं, जहा य तेसिं तु विमुक आहिए। अहातहा बंधविमुक्त जे विऊ, से हु मुणी अंतकडेत्ति वुचई ॥११॥ छाया-यथा हि बद्धम् इह मानवैः, यथा च तेषां तु विमोक्ष: आख्यातः । ___ यथा तथाबन्धविमोक्षयोः यो विद्वान् स खलु मुनिरन्तकृदिति उच्यते ॥ टीका-उपयुक्तविषयमेव स्पष्टय नाह-'जहाहि बद्धं इमाण वेहि यथा-येन प्रकारेण मिथ्यात्वादिना खलु बद्धम्-प्रकृतिस्थित्यानुभागादिना आत्मसम्बद्धं कर्म इह-अस्मिन् संसारे मानवैः मनुष्यैः मिथ्यात्वादिना बद्धं क्रियते कृतंग, अथ च 'जहा य तेसिं तु विमुक्क पाहिए' यथा-यया रीत्या खलु तेषां किल आत्मसंबद्धकर्मणां विमोक्षः-बन्धनाद् विमुक्तिरूपो मोक्षः संसार का त्याग कर्ता पण्डित महामुनि निर्ग्रन्थ जैन साधु कर्मो को अन्त करनेवाला होता है ॥१०॥ उपयुक्त विषय को ही स्पष्ट रूप से निरूपण करते हैं-यथा याने जिस तरह मिथ्यात्व वगैरह से अर्थात् इस संसार में मानव प्रकृति स्थित्यादि से कर्म को बद्ध याने आत्म संबद्ध करते हैं और कर चुके हैं एवं जिस रीति से उन आत्म संबद्ध कर्मो का विमोक्ष होता है अर्थात भगवान श्री महावीर स्वामी ने या गौतमादि गणधरों ने उन आत्म संवद्ध कर्मों के बन्धन से विमुक्ति रूप मोक्ष बतलाया है तथा उसी प्रकार जिसका जो स्वरूप है उस का उस स्वरूप को याने कर्मबन्ध और कर्मबन्ध मोक्ष का वास्तविक स्वरूप को जो विद्वान् मुनि जान लेता हैं वह निन्थ भाव साधु जैन मुनि महात्मा कर्मों का अन्त करने वाला कहलाता है, एतावता इस संसार में जीवात्मा आस्रव का सेवन कर ખ્યાન પ્રજ્ઞાથી તેને ત્યાગ કરીદે આ પ્રમાણે સંસારનો ત્યાગ કરનાર પંડિત મહામુનિ એવા નિર્ચન્દમુનિ કર્મોના અંત કરવાવાળા થાય છે. જે ૧૦ ઉપરોક્ત વિષયને જ સ્પષ્ટ રૂપથી નિરૂપણ કરતાં કહે છે-જે પ્રમાણે મિથ્યાત્વ વિગેરેથી અર્થાત્ સંસારમાં માનવ પ્રકૃતિ સ્થિત્યાદિથી કમને બદ્ધ અર્થાત્ આત્મસંબદ્ધ કરે છે. અને કરી ચૂકેલ છે. અને જે રીતે એ આત્મ સંબદ્ધ કર્મોને છુટકારો યાને મેક્ષ થાય છે. અર્થાત્ તીર્થકર ભગવાન વીતરાગ સ્વામીએ અથવા ગૌતમાદિ ગણધરોએ એ આત્મસંબદ્ધ કર્મોના બંધનથી વિમુક્તિરૂપ મોક્ષ માર્ગ બતાવેલ છે. એ જ પ્રમાણે જેનું જે સ્વરૂપ છે, તેના તે સ્વરૂપને એટલે કે કર્મબંધ અને કર્મ મોક્ષના વાસ્તવિક સ્વરૂપને જે વિદ્વાન મુનિ જાણે છે. એ નિર્ગસ્થ ભાવસાધુ કર્મોના અંત કરવા વાળા કહેવાય છે, કહેવાને ભાવ એ છે કે-આ સંસારમાં જીવાત્મા આસવનું સેવન કરીને જે પ્રમાણે કર્મને બાંધે છે. અર્થાત પિતાના આત્માથી એ કમને સંબદ્ધ કરે છે એજ પ્રમાણે સમ્યક श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy