SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1186
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ गा. ६-७ अ. १६ विमुक्ताध्ययनम् तथा त्रिदिशम्-अधिस्तिर्यग्रुपदिक्त्रयम् प्रकाशयति च एवम् एतान्यपि अहिसादि पश्चमहावतानि आत्मसम्बद्धानादिकालिक कर्मवन्धनं त्रोटयन्ति लोकत्रये प्रकाशं कुर्वन्ति चेति भावः। तथा च षटकायरक्षक-अनन्त केवलज्ञानि जिनेन्द्रण एकेन्द्रियादि भावदिक्षुस्थित जीवरक्षार्थ तत्सम्बद्धानादि कर्मबन्धनत्रोटनाय पश्च अहिंसादि महावतानि प्रकटितानि अथ च तेजसा अन्धकार इव महाव्रतेन कर्मपरम्परा विनश्यति कम मलरहितत्वाद निर्मलज्ञानवान् मात्मा च लोकत्रयप्रकाशको भवतीति भावः ॥६॥ मूलम्-सिएहिं भिक्खू असिए परिवए, असज्जमित्थीसु चइज्जपूयणं । अणिस्तिओ लोगमिणं तहा परं, नमिजई कामगुणेहिं पंडिए॥७॥ छाया-सितैः भिक्षुः असितः परिव्रजेत, असजन् स्त्रीषु त्यजेत पूजनम् । अनिश्रितः लोकमिमं तथापरं न मीयते कामगुणैः पण्डितः ॥७॥ दिशा याने अर्ध्व-उपर नीचे और तिर्यक रूप तीनों दिशाओं को प्रकाशित करता है इसी प्रकार ये भी अहिंसादि पांच महाव्रत आत्मा में संसक्त अनादि कालिक कर्मषन्धन को तोड़ते हैं और तीनों लोकों में प्रकाशित करते हैं इस प्रकार षटूकाय जोवों के रक्षक अनन्त केवलज्ञानी भगवान् ने एकेन्द्रियादि भाव दिशाओं में वर्तमान जीवों के रक्षार्थ तत्संबद्ध अनादि कर्म बन्धनों को तोड़ने के लिये अहिंसादि पांच महावतों को प्रकट किया है और जिस तरह तेज से अन्धकार दूर हो जाता हैं इसी प्रकार इन पंच महावतों से कर्म परम्परा भी नष्ट हो जाती है और आत्मा कर्ममल से रहित होने से निर्मलज्ञानवान होकर तीनों लोकों का प्रकाशक हो जाता है इस प्रकार अहिंसा अर्थात् सर्वविध प्राणातिपात विरमण वगैरह पञ्च महाव्रतों का महत्व बतलाकर अब अहिंसादि पंच महाव्रतो की शुद्धि के लिये आगे बतलाते हैं-'सिएहिं भिक्ख असिए परिचए' पूर्वोक्त अहिंसादि पञ्च महाव्रत शुद्धि के लिये मूलगुणों के निरूपण તેજ અંધારાને નાશ કરે છે. અને ત્રણદિશા અર્થાત્ ઉર્વ—ઉપર નીચે અને તિર્યકુ રૂપ ત્રણે દિશાઓને પ્રકાશિત કરે છે. એ રીતે આ અહિંસાદિ પાંચ મહાવ્રત આત્મામાં સંસક્ત અનાદિકાળના કર્મબંધનને તોડે છે. અને ત્રણે લોકોમાં પ્રકાશિત કરે છે. એ પ્રમાણે જ કાય છના રક્ષક અનંત કેવળજ્ઞાની જીનેન્દ્ર ભવાને એકેન્દ્રિયાદિ ભાવ દિશાઓમાં વર્તમાન જી ની રક્ષા માટે તત્સંબદ્ધ અનાદિ કર્મબંધનેને તેડવા માટે અહિંસાદિ પાંચ મહાવ્રતોને પ્રગટ કરેલ છે. જે પ્રમાણે તેજથી અંધકાર દૂર થઈ જાય છે એજ પ્રમાણે પાંચ મહાવ્રતાથી કર્મપરંપરા પણ નાશ થઈ જાય છે. અને આત્મા કમળથી રહિત થવાથી નિર્મળ જ્ઞાનવાન થઈને ત્રણે લોકોને પ્રકાશ આપનાર થઈ જાય છે. એ જ પ્રમાણે અહિંસા અર્થાત્ સર્વવિધ પ્રાણાતિપાત વિરમણ વિગેરે પાંચ મહાવ્રતનું મહત્વ બતાવીને હવે અહિંસાદિ પાંચ મહાવ્રતની શુદ્ધિ માટે કહેવામાં આવે છે.-પૂર્વોક્ત અહિંસાદિ પાંચ મહાબતની શુદ્ધિને માટે મૂળ ગુણોનું નિરૂપણ કરીતે હવે ઉત્તર ગુણોનું નિરૂપણ કરવા श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy