SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ सू. १ अ. १५ भावनाध्ययनम् । अतः तस्य पूर्तिरूपं पञ्चदशमध्ययनं कृतम् , अस्मिन् पञ्चदशेऽध्ययने वीरस्य जन्मनो जीवरचर्यायाश्चोल्लेखं विधाय भगवता स्वीकृतस्य पञ्चमहाव्रतस्य २५ पञ्चविंशति भावनानां वर्णनं कृतमस्ति, अत्र केवलं भगवतः कुमारग्रामादारभ्य जम्भिका पर्यन्तं संजातवष्टस्य वर्णनं कृतमस्ति तद्वीजन्तु इदमेव यत् तद्विवरणम् उपधानाध्ययने विहितमेव, पुनरुक्तिभिया नेह तदुल्लिखितम्, तेन ज्ञायते यदिदं पञ्चदशमध्ययनम् तृतीयचूलारूपेण सन्निहितत्वाद् उपधानाध्ययनस्य संतिरूपमेव वक्तं शक्य ते, अस्य अध्ययनस्य महत्वन्तु भगवतो दिव्यभव्यकल्याणकारि जीवनस्य अलौकिकत्वप्रदर्शने एव निहितं वर्तते अथच तस्यैवादर्शभूत जीवनस्य साधनां प्रेरणारूपेण गृहीखा साधकः स्वजीवनोपरि अपि साधनाया उज्ज्वलप्रकाशं विस्तारयितुं शक्नोतीति प्रतिपादनार्थञ्च बोध्यम्, तस्माद् भगवतो वीतरागस्य महावीरस्य जीवनमुल्लिखन् में भगवान महावीर स्वामी के जन्म और जीवनचर्या का उल्लेख करके भगवान महावीर स्वामी ने जिन पञ्च महाव्रतों को स्वीकार किया है उस की पञ्चविंशति भावनाओं का वर्णन किया गया है किन्तु इस पन्द्रहवां अध्ययन में केवल भगवान् महावीर स्वामी के कुमार ग्राम से लेकर जम्भिका पर्यन्त उत्पन्न कष्ट का जो वर्णन नहीं किया गया है उसका रहस्य तो यही है कि उसका विवरण उपधानाध्ययन में किया ही गया है इसलिये पुनरुक्ति के भय से यहां पर उस का उल्लेख नहीं किया है इस से समझा जाता है कि इस पन्द्रहवां अध्ययन को तृतीय चूला रूप से सन्निहित होने से उपधानाध्ययन की पूर्ति रूप ही कह सकते हैं और इस पन्द्रहवां अध्ययन का महत्व तो भगवान महा. वीर के दिव्य भव्य कल्याण कारी जीवन की अलौकिकता के प्रदर्शन में ही निहित है और उसी भगवान् वीर के आदर्शभूत जीवन की साधना को प्रेरणा रूप से ग्रहण कर साधक गण अपने जीवन में भी साधना का उज्ज्वल प्रकाश को फैला सकता है इस बात का प्रतिपादन के लिये भी समझना चाहिये इस આ પંદરમું અધ્યયન છે. આ પંદરમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મને અને જીવનચર્યાને ઉલ્લેખ કરીને ભગવાન મહાવીર સ્વામીએ જે પાંચ મહત્વને સ્વીકાર કરેલ છે. તેની પચીસ ભાવનાઓનું વર્ણન કરેલ છે. પરંતુ આ પંદરમા અધ્યયનમાં કેવળ ભગવાન મહાવીર સ્વામીના કુમારગ્રામથી લઈને ભિકા સુધી થયેલ કષ્ટોનું વર્ણન નથી કર્યું તેનું રહસ્ય તે એજ છે કે–તેનું વર્ણન ઉપધાનધ્યયનમાં કરેલ જ છે. તેથી પુનરૂક્તિના ભયથી અહીંયાં તેને ઉલ્લેખ કરેલ નથી. તેથી એમ સમજાય છે કે આ પંદરમું અધ્યયન ત્રીજી ચૂલા રૂપે સન્નિહિત હોવાથી ઉપધાનાધ્યયનની પૂર્તિરૂપજ કહી શકાય છે. અને આ પંદરમા અધ્યયનનું મહત્વ તે ભગવાન મહાવીરના દિવ્ય ભવ્ય કલ્યાણકારી જીવનની અલૌકિકતાને પ્રદર્શનમાં જ નિહિત થયેલ છે. અને ભગવાન મહાવીરના આદર્શરૂપ જીવનની સાધનાને પ્રેરણારૂપે ગ્રહણ કરીને સાધક ગણ પિતાના જીવનમાં પણ સાધનાના ઉજજવલ પ્રકાશને ફેલાવી શકે છે. એ વાતનું પ્રતિપાદન કરવા માટે પણ સમજવું. श्री मायासंग सूत्र:४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy