SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1005
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्रे संतं चैव' शेषम्-पादप्रमार्जनावशिष्टम् तच्चैव-पूर्वोक्तरीत्यैव परस्परं पादयोः संवाहनपरिमर्दनसंस्पर्शनरञ्जन-म्रक्षण-अभ्यञ्जन-उदवर्तन-प्रक्षालन-विलेपन-संधुपन-निहरण-विशोधन-कायप्रमार्जनादि क्रियाः नो आस्वादयेत्-मनसा नाभिलषेदित्यर्थः वचसा वपुषा वा ताः परस्परपादादिप्रमार्जनादि क्रियाः कर्तुं न कथयेत् नवा व्यापारयेदित्यर्थः चतुर्दश अध्ययन में भी अतिदेश करने के लिये कहते हैं-'सेसं तं चेव' शेष अर्थात् पादप्रमार्जन क्रिया से अवशिष्ट सभी परस्पर पादों की संवाहन, परिमन-संस्पर्शन रञ्जन-म्रक्षण अभ्यजन-उद्वर्तन उदवलन-प्रक्षालन-विलेपन संधूपन निर्हरण विशोधन कायप्रमार्जनादि क्रियाको भी मनसे आस्वादे नहीं अर्थात् मन में उन परस्पर पाद संवाहनादि क्रियाओं की अभिलाषा नहीं करें और वचन से भी उन परस्पर क्रियाओं का अनुमोदन नहीं करें और काय से भी उन परस्पर क्रियाओं का समर्थन नहीं करें क्योंकि उक्तरीति से ये सभी परस्पर क्रियाएं पापकर्मों के उत्पादक होने से संयम के विरोधक मानी जाती हैं इसलिये इन उपर्युक्त परस्पर पाद संवाहनादि क्रियाओं को तन मन वचन से करने के लिये प्रेरणा नहीं करें क्योंकि इन के लिये प्रेरणा या अनुमतिदेने से संयमकी विराधना होगी और उक्तरीति से ये भी सभी परस्पर क्रियाएं कर्मबन्धनों के कारण मानी जाती हैं इसलिये कर्मबन्धनों से छुटकारा पाने के लिये दीक्षा प्रव्रज्या ग्रहण करने वाले स्थविर कल्पिक साधुओं को परस्पर पादसंवाहनादि क्रियाओं को करने के लिये प्रेरणा नहीं करनी चाहिये इन उपर्युक्त कथन से यह सिद्ध होता है कि स्थविरकल्पिक साधु को परस्पर में भी पादों की तरह कायोकी भी मार्जन अध्ययनमा ५ मतिद्वेश ३२१॥ भाटे सूत्र॥२ ४ छ. 'सेसं तं चेव' शेष अर्थात् पा४५मा. જૈન ક્રિયાથી બાકીની બધીજ પરસ્પરના પગના સંવાહન, પરિમર્દન સંસ્પર્શન રંજન પ્રક્ષણ અત્યંજન અને ઉદ્ધતન ઉદ્વલન તથા પ્રક્ષાલન વિલેપન–સંધૂપન-વિશેધન અને કાયપ્રમાર્જનાદિ ક્રિયાઓનું પણ મનથી આસ્વાદન કરવું નહીં. અર્થાત મનથી પરસ્પરના પાદસંવાહનાદિ ક્રિયાઓની અભિલાષા કરવી નહીં તેમજ વચનથી પણ એ પારસ્પરિક ક્રિયાઓનું અનુમોદન કરવું નહીં. તથા કાયથી પણ એ પારસ્પરિક ક્રિયા એનું સમર્થન કરવું નહીં. કેમકે ઉક્ત પ્રકારથી આ સઘળી પારસ્પરિક ક્રિયાઓ પાપક. ત્પાદક હેવાની સંમવિરાધક માનવામાં આવેલ છે, તેથી આ ઉપરોક્ત પરપર પાદસંવાડનાદિ ક્રિયાઓ કરવા તન મન અને વચનથી પ્રેરણા કરવી નહીં કેમ કે તે માટે પ્રેરણા કે અનુમતિ આપવાથી સંયમની વિરાધના થાય છે અને ઉક્ત પ્રકારે આ સઘળી પારસ્પરિક ક્રિયાઓ કમબંધના કારણ રૂપમાન વામાં આવે છે. તેથી કર્મબંધનથી છૂટવા માટે દીક્ષા ધારણ કરવાવાળા સ્થવિર કલ્પિક સાધુએ અન્ય દ્વારા પાદસંવાહન વિગેરે ક્રિયાઓ કરવા પ્રેરણ કરવી નહીં. આ ઉપરોક્ત કથનથી એ સિદ્ધ થાય છે કે સ્થવિર કલ્પિક સાધુઓએ श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy