________________
D
आचारागसूत्रे दंड' पाणेहिं०इत्यपि वदता भगवता दण्डधारणं स्वयमनाचरितं, मुनीनां च दण्डधारणप्रतिषेधायोपदिष्टमिति सुस्पष्टं ज्ञायते । ये तु दण्डिनः 'सर्वावस्थायां दण्डधारणं मुनिकल्पः' इति मत्वा सर्वदा दण्डेन सह वर्तन्ते तदेतत्तेषां प्रबलमोहविज़म्भणमात्रम् ॥५॥
किञ्च–'एवं पि' इत्यादि। मूलम्-एवं पि तत्थ विहरंता, पुट्टपुत्वा अहेसि सुणएहिं ।
संलंचमाणा सुणएहिं, दुच्चराणि तत्थ लाहिं ॥६॥ छाया-एवमपि तत्र विहरन्तः स्पृष्टपूर्वा आसन शुनकैः।
संलुच्यमानाः शुनकैः दुश्चराणि तत्र लाढेषु ॥ ६ ॥ रखनेका कोई विधान भी नहीं है “निहाय दंडं पाणेहि" इस सूत्रांशसे आगे चलकर भगवानने यही स्पष्ट किया है, अतः इस अवस्थामें दण्डका धारण अयोग्य समझ श्री वीरप्रभुने भी दण्ड ग्रहण नहीं किया। जब अन्य मुनिजनोंको भी पूर्वोक्त अवस्थाओंके अतिरिक्त दण्ड धारण करनेकी वीरप्रभुकी आज्ञा ही नहीं है, तो विचारनेकी बात है कि वे प्रभु स्वयं दण्ड कैसे ग्रहण कर सकते थे। जो लोग यह समझकर कि दण्ड धारण करना मुनियोंका कल्प है सदा दण्ड धारण करते हैं यह उनकी मान्यता शास्त्रीय मार्गसे सर्वथा प्रतिकूल है, तथापि दण्ड रखते हैं इसका कारण सिर्फ प्रबल मोहका ही विलास जानना चाहिये ॥५॥
और भी-'एवं पि' इत्यादि। विधान नथी. “ निहाय दंडं पाणेहिं" 20 सूत्राशयी मा10 याशी लगाने से સ્પષ્ટ કરેલ છે. માટે એ અવસ્થામાં દંડ ધારણ કરે એ અયોગ્ય સમજી વીર પ્રભુએ દંડ ધારણ કરેલ ન હતું. જ્યારે બીજા મુનિને માટે પણ પૂર્વોક્ત અવસ્થાઓના અતિરિક્ત દંડ ધારણ કરવાની વીર પ્રભુની આજ્ઞા નથી ત્યારે વિચારવાની એ વાત છે કે જ્યાં બીજાને માટે દંડ ગ્રહણ કરવાની આજ્ઞા નથી ત્યાં પ્રભુ પોતે દંડ શી રીતે ધારણ કરી શકે? જે લેકે દંડ રાખે છે તે એવું સમજે છે કે દંડ રાખે તે મુનિઓને કહ્યું છે તેથી સદા દંડ ધારણ કરે છે. એમની એ માન્યતા શાસ્ત્રીય માર્ગથી તદ્દન વિરૂદ્ધની છે તે પણ દંડ રાખે છે, આનું કારણ કેવળ પ્રબળ મોહને વિલાસજ સમજ જોઈએ. (૫)
५३-" एवं पि" त्यादि
श्री. मायाग सूत्र : 3