SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ५५२ आचारागसूत्रे - छाया-अथ स्थावराश्च त्रसतया, साश्च स्थावरतया । ___ अथवा सर्वयोनिकाः सत्त्वाः कर्मणा कल्पिताः पृथग् बालाः॥१४॥ ___टीका-अथ-अनन्तरं स्थावराः पृथिव्यप्तेजोवायुवनस्पतयः त्रसतया-कर्मप्रभावाद् द्वीन्द्रियादिरूपेण जायन्ते, त्रसाश्च-त्रसजीवाः द्वीन्द्रियादयश्च स्थावरतया पृथिव्यायेकेन्द्रियरूपेण पुनरुत्पद्यन्ते, अथवा सर्वयोनिकाः सर्वयोनयः उत्पत्तिस्थानानि येषां ते सर्वयोनिकाः चतुर्गतिगन्तारः, सत्त्वा:-जीवाः, बालाः मूढाः, कर्मणा-स्वोपात्तेनाष्टविधकर्मणा पृथक्-पृथक्त्वेन-सर्वयोनिगामित्वेन च कल्पिता:= व्यवस्थिता इति । तथा चोक्तम् पृथिवी, अप् , तेज, वायु और वनस्पति, ये सब स्थावरकाय-एकेन्द्रिय जीव हैं । ये कर्मके प्रभावसे द्वीन्द्रियादिक रूपसे परभवमें उत्पन्न हो जाते हैं। हीन्द्रिय, तेइन्द्रिय, चोइन्द्रिय, और पंचेन्द्रिय जीव, ये त्रस हैं, क्यों कि इनके त्रस नामकर्मका उदय रहता है । ये स जीव भी कर्मकी विचित्रतासे स्थावर-पृथिवी आदिक एकेन्द्रियरूपसे दूसरे भवमें उपन्न हो जाते हैं। अथवा-समस्त योनियां हैं उत्पत्तिस्थान जिन्होंकी ऐसे सर्वयोनिक-चतुर्गतिमें भ्रमण करनेवाले-जीव अज्ञानसे आवृत बन अपने२ छारा उपात्त-ग्रहण किये गये अष्टविध कर्मके प्रभावसे भिन्न२ रूपमें सर्व योनियोंमें जाने वाले होते हैं। तात्पर्य यह किहरएक भिन्नर योनिमें रहा हुआ जीव कर्मके उदयसे परभवमें दूसरी योनिमें जन्म धारण कर सकता है। ऐसा नहीं है कि वह एक ही योनिमें नियमितरूपसे जन्म लेता रहे । सोही कहा है પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ, આ બધા સ્થાવરકાય એકેન્દ્રિય જીવ છે. એ કર્મના પ્રભાવથી દ્વીન્દ્રિયાદિક રૂપથી પરભવમાં ઉત્પન્ન થઈ જાય છે. બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઈન્દ્રિય જીવ એ ત્રસ છે, કેમકે એમને ત્રસનામકર્મને ઉદય રહે છે. આ ત્રસ જીવ પણ કમની વિચિત્રતાથી પૃથ્વી આદિ સ્થાવર-એકેન્દ્રિય-રૂપથી બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. અથવા-સમસ્ત નીઓ જેમનું ઉત્પત્તિસ્થાન છે એવા સવનિક-ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા જીવ અજ્ઞાનથી આવૃત બની પોતપોતાના દ્વારા વપત્ત –ગ્રહણ કરવામાં આવેલ અષ્ટવિધ કર્મના પ્રભાવથી જુદા જુદા રૂપમાં સર્વ ચેનીમાં જાવાવાળા હોય છે. તાત્પર્ય એ છે કે દરેક યોનીમાં રહેલ જીવ કર્મના ઉદયથી પરભવમાં બીજી એનિમાં જન્મ ધારણ કરી શકે છે. એવું નથી કે એક જ નિમાં નિયમિત રૂપથી તે જન્મ લેતે રહે. એ જ કહ્યું છે– શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy