________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८ उ. ८
५१७ टीका-'अभिक्रामे'-दित्यादि, स मुनिः कायसाधारणार्थाय देहस्यापि सुकुमारतया तन्निर्वहणार्थम् , अभिक्रामेत् संस्तारकाभिमुखं गच्छेत् , तथा प्रतिक्रामेत-संस्तारकात् पश्चाद् गच्छेत्, सङ्कोचयेत्-प्रसारयेत् हस्तपादादीनां सङ्कोचनं प्रसारणं च कुर्यात् , अत्र वापि पूर्वोक्ताभिक्रमणादिकरणेऽपि 'वा' शब्दात सति सामर्थ्य पादपोपगमनवदत्रेङ्गितमरणेऽपि अचेतनःशुष्ककाष्ठवत् सर्वक्रियावर्जित एव विज्ञेयः ॥ सू० १५॥ __ तथाविधसामर्थ्याऽसत्त्वे यद्विधेयं तदाह-'परिक्कमे ' इत्यादि । मूलम्-परिकमे परिकिलंते, अदुवा चिट्ट अहायए ॥
ठाणेण परिकिलंते, निसीइज्जा य अंतसो ॥१६॥ छाया–परिक्रामेत् परिक्लान्तः, अथवा तिष्ठेद् यथायतः॥
स्थानेन परिक्लान्तः, निवीदेच्च अन्तशः ॥ १६ ॥ वह मुनि देहके अतिसुकुमार होनेके कारण निर्वाह करने के लिये संस्तारक के सन्मुख जा सकता है, वहांसे पीछे लौट कर वापिस भी आ सकता है। अपने हाथ पैर आदि अवयवों को फैला सकता है और उनका संकोच भी कर सकता है। इंगित मरण करने में उद्यत वह साधु इन पूर्वोक्त क्रियाओंको कर सकता है । यदि उसमें शक्ति हो तो पादपो. पगमन में जैसे शुष्ककाष्ठ की तरह निष्क्रिय पड़ा रहता है उसी तरह यह भी इस इंगितमरण में निष्किय हो कर रह सकता है।१५।।
इस प्रकारकी शक्ति के अभाव में जो करने योग्य है वह सूत्रकार प्रदर्शित करते हैं-' परिक्कमे' इत्यादि ।
તે મુનિ દેહના અતિ સુકુમાર હેવાને કારણે એના હલન-ચલન માટે સંથારાની આજુબાજુ જઈ શકે છે. ત્યાંથી ફરી તે પાછા સંથારાના સ્થળે આવી શકે છે. પોતાના હાથ પગ વગેરે અવયવોને ફેલાવી શકે છે અને તેને સંકોચ પણ કરી શકે છે. ઇંગિત–મરણ કરવામાં ઉદ્યમી તે સાધુ આવી પૂર્વોત ક્રિયાઓ કરી શકે છે. જે તેનામાં શક્તિ હોય તો તે પાદપપગમનમાં જેમ સુકેલાં લાકડાંની જેમ નિષ્ક્રિય પડ્યા રહે છે તેમ તે પણ આ ઇગિતમરણમાં નિષ્ક્રિય થઈ રહી શકે છે. (૧૫)
આ પ્રકારની શકિતના અભાવમાં જે કરવા ગ્ય છે સૂત્રકાર તેને सूत्रद्वारा मताव छ- 'परिक्कमे' त्या
श्री. मायाग सूत्र : 3