SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ आचाराङ्गसूत्रे अन्यच्चाह-'गंथेहिं ' इत्यादि। मूलम्-गंथेहिं विवित्तेहि, आउकालस्स पारए ॥ पग्गहियतरगं चेयं, दवियस्स वियाणओ ॥११॥ छाया-ग्रन्थैर्विविक्तैः, आयुःकालस्य पारगः ॥ __ प्रगृहीततरकं चेदं, द्रविकस्य विजानतः ॥११॥ ___टीका–'ग्रन्थै'-रित्यादि, यः विविक्तैः पृथग्भूतैः, ग्रन्थैः बाबैः शरीरादिभिः, आभ्यन्तरैश्च रागादिभिः स्वात्मानं भावयन् धर्मशुक्लध्यानैकतरसमन्वितः स आयुःकालस्य मरणावसरस्य पारगः-पारगामी स्यात्-चरमोच्छ्वासनिःश्वासपर्यन्तं समाधिमान् भवेत्, एवंविधमरणादिविधायी नीरजाः सन् सिद्धि, कर्मावशेषे देवलोकं वा गच्छेत् । कथितं भक्तपरिज्ञाख्यमरणम् , साम्प्रतं पद्यार्द्धनेङ्गि और भी-'गंथेहिं' इत्यादि। जो मुनि आत्मा से सर्वथा पृथग्भूत बाह्य-शरीरादिकरूप एवं आभ्यन्तर-रागादिरूप परिग्रहों से अपनेको भिन्न मानता है, और इसी प्रकारकी जिसकी सदा भावना बनी रहती है, तथा धर्मध्यान और शुक्लध्यान, इन दो ध्यानों में से जो किसी एक ध्यानसे समन्वित रहता है, वह मरणके अवसर का पारगामी होता है, अर्थात्-अन्तिम श्वास और निःश्वास पर्यन्त समाधिसंपन्न रहता है। इस रीतिसे मरण करनेवाला साधु कर्मरूप रजसे रहित होकर सिद्धिलोकमें अथवा कर्मोंके अवशेष रहने पर देवलोक में जाता है । यहां तक भक्तपरिज्ञा-नामक मरणका कथन किया गया है। यहां से आगे अब आधे पद्यसे सूत्रकार इंगितमरणका कथन आरंभ करते हैं -प्रथम इंगितमरण कौन करता है? इसके लिये ३२ ५-'गंथेहि' त्याहि. જે મુનિ આત્માથી સર્વથા પૃથભૂત બાહ્ય–શરીરાદિકરૂપ, અને આત્યંતર–રાગાદિરૂપ પરિગ્રહથી પોતાને ભિન્ન માને છે, અને આવા પ્રકારની જેની સદાભાવના બની રહે છે, તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન, આ બને ધ્યાનમાંથી જે કઈ એક ધ્યાનથી સમન્વિત રહે છે તે મરણના અવસરને પાર કરનાર બને છે–અંતિમ શ્વાસ અને નિઃશ્વાસ સુધી સમાધિ સંપન્ન રહે છે. આ રીતથી મરણ કરવાવાળા સાધુ કર્મરૂ૫ રજથી રહિત બનીને સિદ્ધિલેકમાં, અથવા કર્મોને અવશેષ રહેવાથી દેવલોકમાં જાય છે. અહિં સુધી ભકતપરિજ્ઞા નામના મરણનું વર્ણન કરવામાં આવેલ છે. આગળ હવે અર્ધા પઘથી સૂત્રકાર વિતરણના કથનને પ્રારંભ કરે છે–પ્રથમ ઈગિતમરણ કેણ કરે છે? એને માટે સૂત્રકાર श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy