SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे सक्रोधं च मानं च मायां च लोभं च चतुरः कषायान् वान्त्वा = उद्गीर्यत्यक्त्वेत्यर्थः, मोहनीयं क्षपयति-संयममार्गे विहरति । एषः - असौ मुनिः तुट्टः= त्रुटितः - कर्मसन्ततेरपसृतः - छिन्नकर्मबन्धः - अकर्मा व्याख्यातः = तीर्थङ्करगणधरादिभिरभिहितः । एतादृशस्य संयमात् परित्रासो न भवतीति बोध्यम् । इति = एवं पूर्वोक्तं वक्ष्यमाणं च ब्रवीमि = कथयामि ॥ सू० १० ॥ ३५४ वह चतुर मुनि क्रोध, मान, माया और लोभ कषायोंका परित्याग कर, मोहनीय कर्मके विनाश स्वरूपसंयममार्ग में विहार करता है। ऐसा मुनि ही तीर्थङ्कर और गणधरादि देवोंके द्वारा कर्म संततिसे अलग- छिन्न - बंधवाला - अकर्मा कहा गया है। इस प्रकारके मुनिको संयमसे भय नहीं होता है । ' इति ब्रवीमि - ऐसा मैं कहता हूं, आगे और भी इसके विषय में कहूंगा । भावार्थ - क्या कारण है कि जिससे संयमी मुनिजनोंको संयमसे त्रास नहीं होता है ? इसी प्रश्नका उत्तर इस सूत्र में सूत्रकारने दिया है । वे कहते हैं कि जो जीव आरंभ और आरंभमय प्रवृत्तियों में लवलीन रहते हैं, परिग्रह में जो मग्न हो रहे हैं, अथवा उसके जुटानेमें ही जो रातदिन एक करते रहते हैं, विषयों में भोगेच्छा से जिनका अन्तःकरण आक्रान्त बना हुआ है, और इसीलिये जो दूसरे जीवोंकी विराधना करनेसे नहीं डरते हैं - और स्थावर तकको भी मारकर जो आनंद मानते है; ऐसे निर्दयी जीवों को इतना तक भी ख्याल नहीं होता है कि हमें इन अपने कुकृत्यों का फल नरकनिगोदादि गतियोंमें जाकर भोगना पडेगा । એ ચતુર મુનિ ક્રોધ, માન, માત્રા અને લોભ કષાયાના પરિત્યાગ કરી મોહનીય કર્માંના વિનાશરૂપ સયમમાર્ગમાં વિહાર કરે છે. એવા મુનિ જ તીર્થંકર અને ગણધર આદિ દેવેદ્વારા ક સંતતિથી અલગ–છિન્નમ'ધવાળા અકર્મો अहेवाया छे. भावा अारना भुनिओ संयमथी लय उरता नथी. “इति ब्रवीमि " —આ રીતે હું કહું છું, આગળ પણ એના વિષયમાં કહીશ. ભાવા કયુ કારણ છે કે જેનાથી સંયમી મુનિજનાને સંયમથી ત્રાસ થતા નથી? આ પ્રશ્નના ઉત્તર આ સૂત્રમાં સૂત્રકારે આપેલ છે. તેઓ કહે છે કે જે જીવ આર અને આરભમય પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે, પરિગ્રહમાં જે મગ્ન હોય છે, અને એનામાં જ જે રાત-દિન રચ્ચેાપચ્યા રહે છે, વિષયામાં ભાગેચ્છાથી જેનું અન્તઃકરણ આક્રાન્ત બનેલું છે, અને આ માટે જે બીજા જીવાની વિરાધના કરવાથી ડરતા નથી, ત્રસ અને સ્થાવરને મારીને જે આનંદ માને છે; એવા નિર્દયી જીવાને એટલા પણ ખ્યાલ નથી થતા કે અમારે આ મેં કરેલા કૃત્યોનું ફળ નરસિનેગાદાદિક ગતિઓમાં જઈને ભાગવવું પડશે, કેમકે અજ્ઞાન અને શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy