SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्धः १ धूताख्यान अ. ६. उ. ३ मूलम् - एवं से धम्मे आरियपदेसिए । सू० ८॥ छाया - एवं स धर्मः आर्यमदेशितः ।। सू० ८ ॥ ३११ टीका- स प्रागुक्तः आर्यप्रदेशितः = तीर्थङ्करभाषितः धर्मः एवम् = ईदृशो द्वीपतुल्योऽस्तीत्यर्थः । भगवद्भाषितो धर्मः खलु जलेनासंदीनद्वीपवत् अरख्या कुतर्केण च कदाचिदपि न बाध्यत इति भावः ॥ भ्रू० ८ ॥ ननु तथाविधा भगवद्भाषितधर्मस्य समाराधकाः कथंभूता भवन्तीति शिष्यजिज्ञासायामाह - ' ते अणवकखमाणा ' इत्यादि । समुद्र से पार होनेकी भावनावाले भव्य भी उन मुनिका विश्वास करते हैं । भावार्थ - यथाख्यात चारित्रकी ओर ले जानेवाली प्रशस्त परिणामधारा जिसके उत्तरोत्तर अधिकाधिक रूप में बढ रही है ऐसे मुनिके लिये एक तो परीषह उपसर्गादिक आते नहीं हैं, यदि कदाचित आ भी जाते हैं तो वे मुनि उनसे जलके प्लाव (उपद्रव) से असंदीन द्वीपकी तरह सदा सुरक्षित रहते हैं और अन्य प्राणियोंके लिये आधारभूत होते हैं । सू०७॥ जिस प्रकार पूर्वोक्त स्वरूपवाला साधु अरति आदि बाधाओंसे बाधित नहीं होते उसी प्रकार जिनेन्द्रप्रतिपादित वह धर्म भी अरति या कुतकें से कभी भी बाधित या खण्डित नहीं होता है । यह धर्म भी असंदीन द्वीपकी तरह ही है । वह जिस प्रकार जलप्लाव से निर्बाध रहता है - उसी प्रकार धर्म भी कुतकेंसे या अरति आदि दुर्भावोंसे अबाध्य रहता है || सू०८|| भगवत्कथित धर्म समाराधक जीव कैसे होते हैं? इस प्रकार शिष्यकी जिज्ञासाका " ते अणवकखमाणा" इत्यादि सूत्रसे सूत्रकार ભાવા ચથાખ્યાત ચારિત્રની તરફ દોરવાવાળી પ્રશસ્ત પરિણામધારા જેને ઉત્તરશત્તર અધિક—અધિક–રૂપમાં વધી રહી છે, એવા મુનિને માટે જો કે પિરષહ ઉપ સકિ આવતાં નથી, અને કદાચ આવી જાય તે પણ એ મુનિ એનાથી જળના ઉપદ્રવથી સુરક્ષિત દ્વીપની માફ્ક, સદા સુરક્ષિત રહે છે, અને અન્ય પ્રાણિએ भाटे आधारभूत रहे छे. ( सू०७ ) જે પ્રકારે પૂર્વોક્તસ્વરૂપવાળા સાધુ અતિ આદિ ખાધાઓથી બાધિત નથી થતા, એજ પ્રકારે જીનેન્દ્રપ્રતિપાદિત ધર્મ પણ અતિ અને કુતર્કોથી કદી પણ આંધિત અને ખંડિત થતા નથી, આ ધમ પણ સુરક્ષિત દ્વીપની માફક છે. એ જેમ જળના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે તે પ્રકારે ધર્મ પણ કુતર્કોથી અને અરતિ આદિ દુર્ભાવાથી સુરક્ષિત રહે છે. (સ્૦૮) ભગવત્કથિત ધર્મ ના આરાધક જીવ કેવા હોય છે? આ પ્રકારની શિષ્યની શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy