SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ धृताख्यान अ. ६ उ. १ २७१ मूलम-तं परिकमंतं परिदेवमाणा मा णे चयहि इय ते वयंति । छंदोवणीया अज्झोववन्ना अकंदकारी जणगा रुवंति । अ तारिसे मुणी नो ओहं तरए, जणगा जेण विप्पजढा।सू०१४॥ ___ छाया-तं पराक्रमन्तं परिदेवमानाः ' मा अस्मान् त्यज' इति ते वदन्ति । छन्दोपनीता अध्युपपन्ना आक्रन्दकारिणो जनका रुदन्ति । अ तादृशो मुनिनों ओघं तरति जनका येन विप्रत्यक्ताः ॥ मू०१४ ॥ साधु पर्यन्तकी अवस्थाओंका धारक बनता हुआ महामुनि हो जाता है। भावार्थ-कषाय सहित होनेसे जीव कोंके योग्य पुद्गल परमाणुओं का जो ग्रहण करता है इसीका नाम बन्ध है। इस बन्धनशासे समस्त संसारी जीव परतन्त्र हो रहे हैं और तत्तद्गतिप्रापक कर्मोदयसे वे उच्चनीचादि कुलोंमें मातापिताके रज और वीर्यके सम्बन्धसे गर्भावस्थासम्पन्न बन कर क्रम २ से अपने २ समयानुसार उत्पन्न होते रहते हैं। शैशवादि अवस्था बाद धर्मश्रवण योग्य अवस्थावाले जब वे होते हैं तब धर्मकथाके श्रवणसे पुण्यपापके स्वरूपके ज्ञाता होकर बोधिबीजकी प्रासिसे गृहीत धर्मकी सफलता निमित्त जैनेश्वरी दीक्षा धारण कर आचारांग आदि सूत्रोंका अभ्यास करते हुए अपने चारित्रकी उज्ज्वलता की वृद्धि करने में सावधान रहते हैं । जिनकल्पी साधुकी अवस्थापर्यन्त मध्यकी जितनी भी साधुओंकी अवस्थाएँ हैं उन सबका आराधन करते हुए वे महामुनियोंकी कोटिमें आ विराजते हैं । सू०१३॥ ગીતાર્થ, પરિહારવિશુદ્ધિક, એકાકીવિહારી, પ્રતિભાધારી અને જનકલ્પી સાધુ સુધીની અવસ્થાને ધારક બની મહામુનિ થઈ જાય છે. ભાવાર્થ-કષાયસહિત હોવાથી જીવ કર્મોને યોગ્ય પુદગલ પરમાણુઓનું ગ્રહણ કરે છે. આનું નામ બંધ છે. આ બંધદશાથી સમસ્ત સંસારી જીવ પરતંત્ર થઈ રહ્યા છે અને તે તે ગતિને આપનાર કર્મોદયથી તે ઉચ્ચ નીચ આદિ કુળમાં માતા પિતાના રજ અને વીર્યના સંબંધથી ગર્ભાવસ્થાસંપન્ન બની, ક્રમે ક્રમે પિતપિતાના સમયાનુસાર જન્મ લે છે. બાલ્યઆદિ અવસ્થા બાદ ધર્મશ્રવણ યોગ્ય અવસ્થાવાળે જ્યારે તે થાય છે ત્યારે ધર્મકથાના શ્રવણથી પુણ્ય પાપના સ્વરૂપને જાણકાર બની બધિબીજની પ્રાપ્તિથી ગ્રહીત ધર્મની સફળતારૂપ જૈનેશ્વરી દીક્ષા ધારણ કરી આચારાંગ આદિ સૂત્રને અભ્યાસ કરતાં પોતાના ચારિત્રની ઉજજવલતાની વૃદ્ધિ કરવામાં સાવધાન રહે છે. જનકલ્પી સાધુની અવસ્થા પર્યત વચ્ચેની જેટલી પણ સાધુઓની અવસ્થાઓ છે એ સહુનું આરાધન કરતાં કરતાં તે મહામુનિઓની કક્ષાએ પહોંચે છે. (સૂ૦૧૩). श्री. सागसूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy