SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ २७ २७० ____ आचारागसूत्रे जाताः-कललानन्तरं यावत्पेश्यवस्थां प्राप्ताः, अभिनिताः ततः साङ्गोपाङ्गस्नायुशिरोरोमादीनां क्रमेणाभिनिर्वर्तनेन गर्भपूर्णावस्थां प्राप्ताः, ततो गर्भानिःसृताःसन्तः अभिसंवृद्धाः शैशवादिक्रमेण वृद्धि प्राप्य धर्मश्रवणयोग्यावस्थां समापन्नाः, ततः अभिसंबुद्धाः धर्मकथादिकं निमित्तमासाद्योपलब्धपुण्यपापस्वरूपादितया बोधिबीजं प्राप्ताः, ततः अभिनिष्क्रान्ताः गृहस्थभावानिर्गताः-प्रव्रज्यां प्राप्ता इत्यर्थः, अनुपूर्वेण अनुक्रमेण आचाराङ्गादिद्वादशाङ्गगणिपिटकाभ्यासतदर्थभावनोपबृंहितचरणकरणपरिणामतयोपाध्यायगीतार्थ - परिहारविशुद्धिकैकाकिविहारि- प्रतिमाधारिजिनकल्पिकावस्थापर्यवसानक्रमेण महामुनयो भवन्ति ॥ सू० १३ ॥ क्रम २ से जब पूर्ण रचना हो जाती है, तब गर्भकी वह पूर्ण अवस्था कहलाती है। इस पूर्ण अवस्था के व्यतीत होते ही जीव वहांसे बाहर निकलता है। शैशव-बालपन आदिके क्रमसे जब उसकी वृद्धि होने लगती है तो एक समय ऐसा भी आ जाता है कि जब यह धर्मश्रवण के योग्य अवस्थाको प्राप्त होता है । धर्मकथाके सुननेसे पुण्य और पापके स्वरूपसे यह भलीभांति परिचित हो जाता है और बोधिबीजको पाता है। बोधिबीजकी प्राप्ति होनेसे यह गृहस्थभावसे निर्गत हो जाता है-जैनेश्वरी दीक्षाको अंगीकार करता है, क्रम २ से आचारांग आदि द्वादशांग गणिपिटकका अभ्यास करता है, अथवा उनके अभ्यास करने की भावना रखता है । इस भावनासे वह अपने करगसत्तरी और चरणसत्तरीके परिणामोंकी वृद्धि करता रहता है। इससे क्रमशः उपाध्याय, गीतार्थ, परिहारविशुद्धिक, एकाकीविहारी, प्रतिमाधारी और जिनकल्पी અને માથાના વાળની કમે કમે જ્યારે પૂર્ણ રચના થઈ જાય છે ત્યારે ગર્ભની પૂર્ણ અવસ્થા પછી જીવ ત્યાંથી બહાર નીકળે છે. શૈશવ-આળપણ ઈત્યાદિ કમથી જ્યારે એની વૃદ્ધિ થવા લાગે છે, આમાં એક સમય એવો પણ આવી જાય છે કે જ્યારે તે ધર્મશ્રવણને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે. ધર્મકથા સાંભળવાથી થનાર પુણ્ય અને પાપના સ્વરૂપથી એ સારી રીતે પરિચિત થઈ જાય છે. અને બોધિબીજને પામે છે. બે ધિબીજની પ્રાપ્તિ થવાથી એ ગૃહસ્થસ્વભાવથી નિર્ગત બની જાય છે, જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરે છે. ક્રમે ક્રમે આચારાંગ ઈત્યાદિ દ્વાદશાંગ ગણિપિટકને અભ્યાસ કરે છે, અથવા એને અભ્યાસ કરવાની ભાવના રાખે છે. આ ભાવનાથી એ પિતાના કરણસત્તર અને ચરણસત્તરીના પરિણામોની વૃદ્ધિ કરતે રહે છે અને આગળ વધતાં ઉપાધ્યાય, श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy