SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे पुनरपि संसारिणां दशां दर्शयितुमाह-पास लोए' इत्यादि । मूलम्-पास लोए महब्भये, बहुदुक्खा हु जंतवो ॥सू०९॥ छाया-पश्य लोके महद्भयं, बहुदुःखा हु जन्तवः ॥ सू० ९ ॥ टोका-हे शिष्य ! लोके-चतुर्दशरज्ज्वात्मके जगति महद्भयं=ज्ञानावरणीयादिकर्मोदयवशात् प्राणिनामनादिकालतो विविधं दुरन्तं भयं पश्य । हु-यतः जन्तवः पाणिनः, बहुदुःखाः कर्मोदयवशाद् विविधानन्तदुःखाः सन्ति ॥ सू०९ ॥ अथवा द्वेषादिकके आवेशसे पीडित किया करते हैं । कोई २ पक्षी भी जो जलके ही आश्रित रहते हैं जलचर माने गये हैं ।। सू०८॥ पुनरपि संसारी जीवोंकी दशाको प्रकट करनेके लिये सूत्रकार कहते हैं-" पास लोए" इत्यादि। शिष्यको संबोधन करते हुए सूत्रकार कह रहे हैं कि हे शिष्य ! तुम देखो, इस संसार में जीवोंको थोड़ी सी भी शांति नहीं है। उनके पीछे अनेक प्रकारके भय लगे हुए हैं । अनेक शारीरिक एवं मानसिक कष्टोंसे वे रातदिन व्यथित हो रहे हैं। ___ यह लोक १४ राजू प्रमाण है । इसमें जितने भी जीव हैं वे अनादि कालसे ज्ञानावरणीय आदि कमेंके उदयके वशमें पड़े हुए हैं। इस कारण वे भयसहित हैं। क्यों कि परतन्त्रतामें स्वतन्त्रताका अभाव होने से सदा भय ही भय बना रहता है। कभी ये नरकनिगोदादिककी कथाओं को सुन कर उससे भयभीत होते हैं, कभी तिर्यश्चगतिके दुःखोंसे, तो આવેશથી પીડિત કર્યા કરે છે. કે કોઈ પક્ષી પણ જે જળનાં જ આશ્રિત छ सेन य२ मानवामां आवे छे. (सू०८) સંસારી જીની દશાને પ્રગટ કરવા માટે ફરીથી સૂત્રકાર કહે છે" पास लोए" त्यादि શિષ્યને સંબોધન કરતાં સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! જુઓ, આ સંસારમાં ને ગેડી પણ શાંતિ નથી. એની પાછળ અનેક પ્રકારના ભય લાગ્યા રહે છે. શારીરિક અને માનસિક કષ્ટોથી એ રાતદિવસ અકળાતા રહે છે. આ લેક ૧૪ રાજૂપ્રમાણ છે, આમાં જેટલા પણ જીવ છે એ અનાદિ. કાળથી જ્ઞાનાવરણીય આદિકર્મોના ઉદયના વશમાં પડ્યા છે. આ કારણે એ ભયમાં છે. કારણ કે પરતંત્રતામાં સ્વતંત્રતાને અભાવ હોવાથી સદા કાળ ભયજ ભય બ રહે છે, ક્યારેક એ નરકનિગોદાદિકની કથાઓ સાંભળી એનાથી ભયભીત બને છે, ક્યારેક તિર્યંચ ગતિનાં દુઃખેથી, તે કયારેક મનુષ્યગતિનાં દુખેથી, श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy