SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ शब्दादिविषयावर्त कर्मबन्धावर्त वा प्रेक्ष्य = पर्यालोच्य विरमेत् = आस्रवद्वारेभ्यो निवर्तेत, तेषां प्रतिरोधं कुर्यादित्यर्थः । किं तेन प्रतिरोधेनेत्याह - 'विनेतु 'मित्यादि । यः स्रोतः = कर्मणामास्त्रवद्वारं विनेतुम् अपनेतुं दूरीकर्तुं निष्क्रम्य = प्रव्रज्य एषः = अयं प्रत्यक्षभूतः, महान उदारचरितो महापुरुषः ' अकर्मा' न विद्यते कर्म घातिरूपं rea arsha क्षीणघातिकर्मा अत एव जानाति सामान्यरूपेण ततः पश्यति = यरूपी आवत्तोंसे, अथवा कर्मबन्धरूप आवत्तौसे विचारपूर्वक अवश्य २ विरक्त बने । संसार में मिथ्यात्व अविरति आदि ये सब कर्मों के आस्रव के कारण बतलाये गये हैं । इनके द्वारा ही जीव नवीन २ कर्मोंका आस्रव और बंध किया करता है । इन आस्रवों के कारणोंको रोकने के लिये सबसे मुख्य कर्तव्य है कि वीतरागप्रणीत आगमका ज्ञाता बनें । इस प्रकार के ज्ञातृत्वभावसे जीव यह भलीभांति समझ सकता है कि इस संसार में रुलानेका अथवा शब्दादिक विषयकषायों में फंसानेका प्रधान कारण मिथ्यात्व और अविरति परिणाम हैं। इस प्रकार जब वह इन आवसका प्रतिरोध करनेका दृढसंकल्पी हो जाता है तब वह नियमसे इन आवन्तोंकी निरोधका जिनदीक्षाको अंगीकार कर अपने मार्गको प्रशस्त बनाता हुआ आगे २ के गुणस्थानों पर चढ़ कर उदारचरित महात्मा पुरुषोंकी श्रेणिमें परिगणित होने लगता है । एक समय ऐसा भी आता है कि वह परिणामोंकी अत्यन्त निर्मलता के प्रभावसे घातिया haar विनाशक चन अनन्त दर्शन और अनन्त ज्ञानका धारक केवलिકર્મમ'ધરૂપી આવર્તાથી વિચારપૂર્વક અવશ્ય અવશ્ય વિરક્ત બને. સંસારમાં મિથ્યાત્વ અવિરતિ આદિ જે સઘળાં કર્મોના આશ્રવનાં કારણુ ખતાવેલ છે એના દ્વારા જ જીવ નવીન નવીન કર્મના આશ્રવ અને અધ કર્યાં કરે છે. આ આસ્રવેાના કારણાને રાકવા માટે પહેલું એ કર્તવ્ય છે કે વીતરાગપ્રણીત આગમના જાણુકાર અને, આ પ્રકારના જ્ઞાનના ભાવથી જીવ સારી પેઠે એ સમજી શકે છે કે આ સંસારમાં ભરમાવવાનુ અને શબ્દાદિક વિષય કષાયામાં ફસાવવાનું પ્રધાન કારણ મિથ્યાત્વ અને અવિરતિ પરિણામ છે. આ પ્રકારે જ્યારે એ આવા આવરણાને પ્રતિરોધ કરવાના દઢસંકલ્પી બને છે ત્યારે તે નિયમથી એ આવરણોના નિરોધક જીનદીક્ષાના અંગીકાર કરી પેાતાના માર્ગ માકળે મનાવી આગળ ને આગળ વધવા ગુણસ્થાન પર ચઢી ઉદારચિરત મહાત્મા પુરૂષોની શ્રેણીમાં પરિગણિત અને છે. એક સમય એવા પણ આવે છે કે પરિણામેાની અત્યંત નિળતાના પ્રભાવથી તે ઘાતીયા કર્મોના વિનાશક બની અનન્ય જ્ઞાન २९ શ્રી આચારાંગ સૂત્ર : ૩ २२५
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy