SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ आचारागसूत्रे सः गर्भादियाप्तिनिदानविषयकषायाभिष्वङ्गज्ञानवान् धर्मादपतित आस्रवनिवृत्तः, हुरवधारणे, तेन स एव नान्यः मुनिः संयतः, संविद्धपथ: अभ्यस्तरत्नत्रयो मुनिर्भवेत् , अपि च अन्यथा भिन्नप्रकारेण लोकं-विषयकषायमध्यमध्यासीनं हिंसादिपरायणमसंयतलोकम् , उत्प्रेक्षमाणः-बुध्यमानः, ततः किमित्याह-'इती'-त्यादि, वह कैसा होता है ? इसके समाधानार्थ सूत्रकार “सहु संविद्धपथो मुनिः" इस शेषांशका कथन करते हैं-गर्भादिककी प्राप्ति के कारणभूत जो विषयकषाय हैं उनमें जो अनभिलाषी है, जो यह समझ चुका है इस जीवका गर्भादिक में पतन विषयकषायों के सेवन से ही होता है वह धर्म से अपतित होता हुआ कर्मास्रवों से जुदा रहता है । यहां “हु" अवधारण अर्थ में है। इससे यह अभिप्राय निकलता है कि जो विषयादिकसे निवृत्त है वही धर्म से अपतित और आस्रवों से रहित है, अन्य नहीं; वही वास्तविक मुनि है, अन्य नहीं; वही संविद्धपथ है-- अभ्यस्त रत्नत्रयवाला है और अभ्यस्त रत्नत्रयवाला ही सच्चा मुनि हो सकता है, अन्य नहीं; यही मुनिरत्न असंयत लोकको विषयकषायोंके मध्यमें पड़ा हुआ जानकर तथा हिंसादिक पापों से अनिवृत्त समझ कर उससे निवृत्त हो मन, वचन और काय से प्राणियों की हिंसा से निवृत्त हो जाता है, दूसरों को भी इस कार्य में प्रवृत्त नहीं करता है और न इस कार्य में लगे हुए व्यक्तियों की वह अनुमोदना ही करता है; क्यों सेको डोय छे ? माना समाधानमा सूत्रा२ " से हु संविद्धपहो मुणी" २॥ શેષાંશનું કથન કરતાં કહે છે કે – ગર્ભાદિકની પ્રાપ્તિના કારણરૂપ જે વિષય કષાય છે એમાં જે અભિલાષ વગરને બની આ સમજી ચુકેલ છે કે આ જીવનું વિષયાદિકના સેવનથી જ ગર્ભાદિકમાં પતન થતું રહે છે અને એ ધર્મથી પતિત ન બનતાં કર્માસથી જુદો રહે છે. અહિં “હ” શબ્દ અવધારણ અર્થ માં છે. આથી એ અભિપ્રાય નિકળે છે કે જે વિષયાદિકથી નિવૃત્ત છે એ ધર્મથી અપતિત અને આસવથી રહિત છે, બીજા નહિ. એ જ વાસ્તવિક મુનિ छ, भोक नलि. से साया ५५ ५२ छे. मल्यस्त-२त्नत्रयवा। छ. २८यस्तરત્નત્રયવાળા જ સાચા મુનિ બની શકે છે, બીજા નહિ. આવા મુનિરત્ન અસંયત લેકેને વિષયકષાયના મધ્યમાં પડેલા જોઈ અને હિંસાદિક પાપોથી અનિવૃત્ત જોઈને એનાથી નિવૃત્ત થઈ મન, વચન અને કાયાથી પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત બની જાય છે અને બીજાઓને આવા કાર્યોથી રેકે છે, કેમ કે એ જાણે શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy