SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध लोकसारअ५ उ. ३ इतिच्छायाः तेन गर्भादिषु रीयते गच्छति । कुत्रेति कथितमिति प्रश्ने गुरुराह'अस्मि'नित्यादि, अस्मिन् आहेतप्रवचने, एतत्पूर्वकथितं वक्ष्यमाणं च प्रोच्यते =अकर्षेण कथ्यते तीर्थकरगणधरैः, वक्ष्यमाणमाह-' रूपे '-इत्यादि, रूपे-रूपवद्विषये, वा-ग्रहणात् शब्दादौ गृद्धः, 'क्षणे ' क्षण-क्षणः हिंसा तत्र, वा-शब्दादनृतचौर्यादौ, प्रवृत्तिं विदधाति । अत्र रूपग्रहणेन विषयेषु रूपस्य प्रधानतया, एवमास्रवेषु हिंसायाः प्राधान्येन च तयोग्रहणादन्येषामपि शब्दादीनामावाणां च ग्रहणं भवति । रूपवद्विषयलाभाय धर्मात्परिभ्रष्टो गर्भादौ रज्यते । इदमत्र पोच्यते इत्यनेन सम्बन्धः, यश्चैतद्विपरीताचारधारी स कीदृशो भवतीत्याह-'स' इत्यादि, वस्तु हाथमें आ जाने पर जो उसे खो देता है वह मनुष्य जन्म के लाभसे वंचित हो जाता है और उसे तिर्यञ्चादि गतिमें परिभ्रमण करना पडता है। इसलिये इस आहेत प्रवचनमें जीवों को समझाने के लिये ही यह पूर्वोक्त कथन तथा आगे कहा जानेवाला विषय प्रतिपादित किया है। वक्ष्यमाण विषयमें सूत्रकार यही कह रहे हैं कि भगवान् तीर्थकर गणधरादिक का यह आदेश है कि जो मनुष्य या मुनि रूपयुक्त विषयों में और शब्दादिक पदार्थों में गृद्ध बना हुआ है वह, हिंसा में और शेष झूठ, चोरी आदिकों में प्रवृत्तिशील है। यहां विषयों में रूप की प्रधानता होने से रूप के ग्रहणसे शब्दादिकों का, आस्रवों में हिंसा की प्रधानता होने से उसके ग्रहण से अन्य झूठ, चोरी आदि अन्य आस्रवों का ग्रहण हो जाता है इस प्रकार " अस्मिश्चैतत् प्रोच्यते" यहां तक इन पदों का संबंध है । जो पूर्वोक्त से विपरीत अपनी प्रवृत्ति रखता है ઈ બેસે છે તે મનુષ્ય જન્મના લાભથી વંચિત જ બની જાય છે. અને તેણે તિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. આ માટે આ આહત પ્રવચનમાં જીવોને સમજાવવા માટે આ પૂર્વોક્ત કથન અને આગળ કહેવામાં આવનાર વિષય પ્રતિપાદિત કર્યો છે. વફ્ટમાણ વિષયમાં સૂત્રકાર એમ કહે છે કે–ભગવાન તીર્થકર ગણધરાદિકને આ આદેશ છે કે, જે મનુષ્ય અથવા મુનિ રૂપયુક્ત વિષયમાં અને શબ્દાદિક પદાર્થોમાં લુબ્ધ બનેલ છે તે, હિંસા તેમજ ચેરી, જુઠ આદિમાં પ્રવૃત્તિશીલ છે. અહિં વિષયમાં રૂપની પ્રધાનતા હોવાથી રૂપના પ્રહણથી શબ્દાદિકોના, આસમાં હિંસાની પ્રધાનતા હોવાથી હિંસાના ગ્રહણથી બીજાં ચેરી જુઠ આદિ मन्य मासपोनु ग्रहण 25 तय छे. या प्रसार “ अस्मिंश्चैतत् प्रोच्यते” माई સુધી આ પદેને સંબંધ છે. જે પૂર્વોક્તથી વિપરીત પિતાની પ્રવૃત્તિ રાખે છે શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy