SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ २५ મુંબઇની એ કોલેજોના પ્રોફેસરાના અભિપ્રાય મુંબઇ તા. ૩૧-૩-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલ મગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ. પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલાં આચારાંગ દશવૈકાલિક, આવશ્યક, ઉપાસકદશાંગ વગેરે સૂત્રેા અમે જોયાં. આ સૂત્રેા ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હિંદી અને ગુજરાતી ભાષાંતરો પણ આપવામાં આવ્યાં છે. સંસ્કૃતટીકા અને ગુજરાતી તથા હિંદી ભાષાંતરશ જોતાં આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચોટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથામાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વત્તા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હીંદીમાં થયેલાં ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નોંધપાત્ર છે. એથી વિન્દ્વન્દ્વન અને સાધારણુ માણુસ ઉભયને સતાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રામાંથી હજુ ૧૩ સૂત્રેા પ્રગટ થયાં છે. બીજા છ સૂત્રો લખાઈને તૈયાર થઇ ગયાં છે. આ બધાંજ સૂત્રો જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈનસૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સપત્તિરૂપ ગણાશે એમાં સ‘શય નથી. આચાર્યશ્રી આ મહાન કાર્યને જૈનસમાજના વિશેષતઃ સ્થાનકવાસી સમાજના સપૂર્ણ સહુકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ પ્રો. રમણુલાલ ચીમનલાલ શાહ સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ. પ્રો. તારા રમણલાલ શાહ સાન્ડ્રીયા કાલેજ, મુંબઈ રાજકોટની ધર્મેન્દ્રસિહજી કાલેજના પ્રોફેસર સાહેબના અભિપ્રાય જયમહાલ જાગનાથ પ્લાટ રાજકાટ, તા. ૧૮-૪-૫૬ પૂજ્યાચાર્ય પ. મુનિ શ્રી ઘાસીલાજી મહારાજ આજે જૈનસમાજ માટે એક એવા કાર્યમાં વ્યાપ્ત થએલા છે કે જે સમાજ માટે બહુ ઉપયોગી થઈ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રુત વિ. મેં જોયાં. ક
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy