SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. २ छाया-वयं पुनरेवमाख्यामः, एवं भाषामहे, एवं प्रज्ञापयामः, एवं प्ररूपयामःसर्वे प्राणाः सर्वे भूताः, सर्वे जीवाः, सर्वे सत्त्वाः, न हन्तव्याः १, न आज्ञापयितव्याः२, न परिग्रहीतव्याः ३, न परितापयितव्याः ४, न अपद्रावयितव्याः ५। अत्रापि जानीत, नास्त्यत्र दोषः । आयवचनमेतत् ॥ मू० १०॥ ____टीका-वयं पुनरित्यादि । अत्र पुनः-शब्द उक्तश्रमणादिवलक्षण्यद्योतनाय । यथा धर्मविरुद्धवादो न भवति, तथा वयम् एवं वक्ष्यमाणरीत्या आख्यामः, एवं भाषामहे, एवं प्रज्ञापयामः, एवं प्ररूपयामः-सर्वे प्राणाः ४ न हन्तव्याः ५ । एतानि पदानि प्राग् व्याख्यातानि । अत्रापि-अत्रैव-अस्मिन् उक्तविषये-सर्वे प्राणाः ४ न हन्तव्याः ५, इत्यत्रैव जानीत यूयमवबुध्यध्वम् , अत्र=अस्मिन्-अस्मद्वाक्ये ____ इस सूत्र में “पुनः" यह शब्द पूर्वोक्त श्रमणादिकों की मान्यतासे केवलियों की मान्यतामें भिन्नप्रकारता का द्योतन करनेवाला है, अर्थात् केवलियों का कथन इस प्रकारका नहीं है, किन्तु ऐसा है कि जिससे उसमें किसी भी प्रकार धर्मसे विरोध नहीं आ सकता है। उनका कहना है कि हम तो इस प्रकार का कथन करते हैं, भाषण करते हैं, प्रज्ञापना करते हैं, प्ररूपणा करते हैं कि-समस्त प्राणी, समस्त जीव, समस्त भूत और समस्त सत्त्व न मारने योग्य हैं, नमारनेकी आज्ञा देने योग्य हैं, न मारने के लिए ग्रहण करने योग्य हैं, न परितापित करने योग्य हैं और न विषशस्त्रादिकों के द्वारा वध करने योग्य ही हैं । ( इन समस्त पदों का विवरण पहिले लिखा जा चुका है) यह हमारा कथन हिंसादिक पापों में जीवों की प्रवृत्ति करानेवाला नहीं होनेसे प्रमाणरूप निर्दोष है । यह आप अच्छी तरहसे समझ लें । यही આ સૂત્રમાં “પુનઃ” આ શબ્દ પૂર્વોક્ત શ્રમણાદિકોની માન્યતાથી કેવળીયોની માન્યતામાં ભિન્ન-પ્રકારના પ્રકાશિત કરે છે. અર્થાત-કેવળીઓનું કથન આ પ્રકારનું નથી પણ આમ છે જેનાથી કઈ પણ પ્રકારે ધર્મથી વિરોધ આવી શકત નથી. એમનું કહેવું છે કે-અમે તે આ પ્રકારનું કથન કરીએ છીએ, ભાષણ કરીએ છીએ, પ્રજ્ઞાપના કરીએ છીએ અને પ્રરૂપણ કરીએ છીએ કે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્વ મારવા યોગ્ય નથી, મારવાની આજ્ઞા દેવા ગ્ય નથી, મારવાને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, પરિતાપિત કરવા યોગ્ય નથી, તેમજ વિષ અને શસ્ત્રાદિકોથી વધ કરવાને યોગ્ય નથી. (આ સમસ્ત પદાર્થોનું વિવેચન પહેલાં કરવામાં આવ્યું છે) આ અમારું કથન હિંસાદિક પાપોમાં જીવેની પ્રવૃત્તિ કરવાવાળું નહિ હોવાથી પ્રમાણરૂપ નિર્દોષ છે. એ તમે સારી રીતે સમજી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy