SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. २ अत्र परिस्रवपदार्थं जीवप्रयत्नकृता निर्जरा परिगृह्यते, एवं च नोक्तदोषप्रसङ्गः। त्रयोदशगुणस्थाने उक्तकमैव जीवो निर्जरयति, प्रथमसमये ऐर्यापथिककर्मणो बन्धः, द्वितीये तद्वेदनं, तृतीये च तन्निजरेत्येवं क्रमेण बन्धो निर्जरा चेति द्वयं सयोगिकेवलिगुणस्थानं यावत् प्रवर्तते । तत्रत्या निर्जरा न जीवप्रयत्नजनिता किंतु स्वभावादेवेति पुनः पुनः स्मृतिपथमानेतव्यम् । तथा-चतुर्दशगुणस्थानवर्तिजीवोऽपि नैतद्वाक्यविषयः । तस्याघातिकर्मचतुष्टयनिर्जराकर्तृत्वं प्रयत्नविशेषमनपेक्ष्य भवति, केवलज्ञानोत्पत्तौ सत्यां तत्सामर्थ्यांदवशिष्टकर्मचतुष्टयनिजेराया अवश्यम्भावनिष्पत्तेः।। “परिस्रव" इस शब्द में जीवके प्रयत्न से होनेवाली निर्जरा काही ग्रहण किया गया है, अतः उस गुणस्थानवी जीव के नवीन कर्मबंध के प्रति कर्तापन किसी प्रकार भी संभवित नहीं हो सकता है। वहां प्रथम समय में ईर्यापथ क्रियासे आगत कर्मका बंध होता है, द्वितीय समयमें उसका वेदन और तृतीय समयमें उसकी निर्जरा । इस प्रकारका क्रम उस जीव के तब तक चालू रहता है जब तक उस जीव के उस गुणस्थानवीपना रहता है, अतः यह मानना कि-उसके आगत कर्मों की निर्जरा किसी प्रयत्नविशेषाधीन होती है, यह एक भ्रम ही है, क्यों कि उन कर्मों की निर्जरा तो स्वाभाविक ही है। तथा चौदहवें गुणस्थानवी जीवमें अवशिष्ट अघातिया कोंकी निर्जरा के प्रति कर्तृत्व प्रयत्नविशेषके विना स्वतः ही है, कारण कि केवलज्ञानकी उत्पत्ति होने पर उसके प्रभावसे उन अघातिया कर्मों की “परिस्रव" २५ २०४भा अपना प्रयत्नथी थापाणी मिशनु अड કરેલ છે, તેથી આ ગુણસ્થાનવર્તી જીવનું નવીન કમબન્ધ કરવામાં કર્તાપણું કોઈ પણ પ્રકારે સંભવિત થઈ શકતું નથી. ત્યાં પ્રથમ સમયમાં ઇર્યાપથકિયાથી આગત (આવતા) કમનો બંધ થાય છે, બીજા સમયમાં તેનું વેદના અને ત્રીજા સમયમાં તેની નિર્જરા. આ પ્રકારને કેમ તે જીવને ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી તે જીવને તે ગુણસ્થાનવતી પણું રહે છે. આથી એમ માનવું કે “તેના આગત કર્મની નિર્જરા કોઈ પ્રયત્નવિશેષાધીન હોય છે. એ એક ભ્રમ જ છે, કારણ કે તે કર્મોની નિર્જરા તે સ્વભાવથી જ થાય છે. તથા–ચૌદમા ગુણસ્થાનવર્તી જીવમાં અવશિષ્ટ (બાકી રહેલા) અઘાતિયા કર્મોની નિર્જરા પ્રતિ કર્તાપણું કોઈ એક પ્રયત્ન વગર સ્વતઃ જ છે. તેનું કારણ એ છે કે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તેના પ્રભાવથી તે અઘાતિયા કર્મોની શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy