SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ उक्तरीत्या सम्यक्त्वरूपं प्रदर्य, तत्प्राप्त्यनन्तरं तत्र स्थिरीकरणाय सम्यग्दृष्टेः कर्तव्यं प्रतिबोधयति-तं आइत्तु' इत्यादि । ___ मूलम्-तं आइत्तु न निहे न निक्खिवे जाणित्त, धम्म जहा-तहा ॥ सू० ४॥ छाया-तत् आदाय न नि[वीत, न निक्षिपेत्, ज्ञात्वा धर्म यथा-तथा ॥४॥ टीका-तत्सम्यग्दर्शनापरनामकं सम्यक्त्वम् , आदाय गृहीत्वा प्राप्येति यावत् , धर्म=श्रुतचारित्ररूपं, यथा-तथा-येन केनापि प्रकारेण गुरूपदेशादिना ज्ञात्वा, यद्वा-धर्म वस्तुस्वभावं ज्ञात्वा न नि[वीत, सम्यक्त्वं तत्कार्याऽकरणेन नाऽऽच्छादयेदित्यर्थः । प्रशमसंवेगनिर्वेदानुकम्पादिभिः सम्यक्त्वं प्रकाशयेदिति की प्रमाणतासे ही वचनमें प्रमाणता आती है। जब प्रतिपाद्य अर्थरूप धार्मिक उपदेश विसंवाद आदि से रहित है तो फिर क्यों नहीं उसके प्रतिपादक वचनों में सत्यता आवेगी ? अवश्य ही आवेगी । इस प्रकारकी दृढ़ आस्था ही तत्त्वार्थश्रद्धानरूप सम्यक्त्व है ॥ सू० ३ ॥ पूर्वोक्त रीतिसे सम्यक्त्वका स्वरूप प्रकट कर उसकी प्राप्तिके बाद उसमें सुस्थिर करनेके लिये सम्यग्दृष्टि जीव का कर्तव्य प्रकट करते हुए श्री सुधर्मास्वामी कहते हैं-'तं आइत्तु न निहे ' इत्यादि । ____जीव उस समकित को प्राप्त कर गुरूपदेशादिकरूप जिस किसी भी प्रकारसे श्रुतचारित्ररूप धर्म को अथवा वस्तुस्वभावको जान कर उस समकित को आच्छादित नहीं करे और न उसको छोड़े । समकित को प्राप्त कर लेने पर समकिती जीव को प्रशम, संवेग, निर्वेद और અર્થની પ્રમાણુતાથી જ વચનમાં પ્રમાણતા આવે છે. જ્યારે પ્રતિપાદ્ય-અર્થરૂપ ધાર્મિક ઉપદેશ વિસંવાદ આદિથી રહિત છે તે પછી તેના પ્રતિપાદક વચનમાં કેમ સત્યતા ન આવે? અવશ્ય જ આવે. આ પ્રકારની દઢ આસ્થા જ તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ છે૩ છે પૂર્વોક્ત રીતિથી સમ્યકત્વનું સ્વરૂપ પ્રગટ કરીને તેની પ્રાપ્તિ પછી તેમાં સુસ્થિર કરવાને માટે સમ્યગ્દષ્ટિ જીવનું કર્તવ્ય પ્રગટ કરતાં શ્રીસુધર્માસ્વામી छे-'तं आइत्तु न निहे' त्याहि. જીવ તે સમકિતને પ્રાપ્ત કરી ગુરૂ-ઉપદેશ આદિ કઈ પણ પ્રકારે શ્રત ચારિત્રરૂપ ધર્મને અથવા વસ્તુસ્વભાવને જાણીને તે સમકિતને ઢાંકે નહિ, અને તેને છેડે પણ નહિ. સમકિત મેળવ્યા પછી સમકિતી જીવને શમ, સંવેગ નિર્વેદ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy