SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे (२) अनिवृत्तिकरणं सम्यक्त्वपुरस्कृते जीवे भवति । कथं तत् सम्यक्त्वं भवति ? उच्यते-उपदेशतः स्वयं वा । तत्र पथिदृष्टान्तः-यथा कश्चिन्नष्टपथः पुरुषोऽन्य दृष्ट्वा तदुपदेशतो मार्गमारोहति, कश्चित् स्वयमेवोहापोहं कृत्वा, तथा कश्चिदाचार्यादीनामुपदेशतः सम्यक्त्वं लभते, कश्चित् स्वयमेव जातिस्मरणादिना । ___ (३) ज्वरदृष्टान्तोऽप्यत्रैव, यथा-ज्वरितःकश्चिदौषधादारोग्यं लभते, कश्चित्तु तद् विनैव लङ्घनादिना; तथाऽत्रापि कस्यचिन्मिथ्यात्वं गुर्वाधुपदेशतो नश्यति, कस्यचित्तु स्वयमेव तत्त्वपर्यालोचनतः। यह जीव ग्रन्थिदेश तक पहुँच जाता है । अर्थात्-इस करण के प्रभाव से उत्कृष्ट भी कर्मस्थिति क्षय होते २ ग्रंथि रूपमें अवशिष्ट रह जाती है। (२) सम्यक्त्व के संमुख हुए जीव के अनिवृत्तिकरण होता है। समकित की प्राप्ति के दो उपाय हैं-(१) गुर्वादिकका उपदेश, (२) निसर्ग। यहां पर मार्ग का दृष्टान्त है । जैसे-कोई २ मार्ग भूला पथिक उसी मार्ग पर चलते हुए दूसरे को देख कर या उससे पूछ कर तथा कोई २ स्वयं तर्क वितर्क करके अपने मार्ग की प्राप्ति कर लिया करते हैं, उसी तरह कोई २ प्राणी आचार्यादिक गुरुओं के उपदेश से, और कोई २ स्वयं अपने आप जातिस्मरणादिक साधनों से समकित का लाभ कर लेते हैं। (३) ज्वर का दृष्टान्त भी यहीं पर घटित होता है। जैसे-किसी रोगी का ज्वर ओषधि के सेवन से और किसी २ का विना ओषधि के केवल लंघनादिक करने से शान्त हो जाता है, उसी प्रकार किसी २जीव કર્મસ્થિતિ ઘટતી ઘટતી એટલી ઓછી રહી જાય છે કે જેના કારણથી એ જીવ સ્થિદેશ સુધી પહોંચી જાય છે, અર્થાત્ આ કરણના પ્રભાવથી ઉત્કૃષ્ટી કર્મસ્થિતિ ક્ષય થતાં થતાં ગ્રથિરૂપમાં અવશિષ્ટ રહી જાય છે. (२) सभ्यस्त्वना सन्भु थयेस बने अनिवृत्ति:२६१ थाय छे. सभ्यइत्वनी प्रातिना मे पायो छ-(१) गुहिनो उपहेश, (२) निस. २॥ आणे માર્ગને દષ્ટાન્ત છે. જેમ કઈ કઈ માર્ગભૂલ્યા મુસાફિર તે માર્ગ પર ચાલતાં બીજાને દેખીને અગર તેને પૂછીને, તથા કઈ કઈ સ્વયં તર્ક વિતર્ક કરીને પિતાના માર્ગની પ્રાપ્તિ કરી લે છે. તેવી રીતે કઈ કઈ પ્રાણી આચાર્યાદિક ગુરૂઓના ઉપદેશથી અને કેઈ સ્વયં પોતે પિતાના જાતિસમરણાદિક સાધનોથી સમ્યક્ત્વને લાભ કરી લે છે. (૩) જવરને દાખલે પણ આ ઠેકાણે ઘટિત થાય છે. જેમ કેઈકેરેગીને જવર ઓષધીના સેવનથી, અને કઈ કઈને ઓષધિ વિના લંઘનાદિક કરવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy